રાજકોટના શાપરમાં બપોરના ટાણે 2,9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
રાજકોટઃ કચ્છમાં હજુ ગુરૂવારે ભૂકંપના આંચકા બાદ રાજકોટના શાપર અને આજુબાજુના વિસ્તારોમાં પણ શુક્રવારે બપોરના ટાણે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કીમી દુર હતું. ગત 12મી એપ્રિલે આ જ ક્ષેત્રમાં ઉપરાઉપરી ચાર આંચકા અનુભવાયા હતા અને તેનુ કેન્દ્રબિંદુ રાજકોટથી દક્ષિણ-દક્ષિણપુર્વમાં 17 કીમી દુર હતુ. આજના આંચકાનુ કેન્દ્રબિંદુ એક કીમી નજીક […]