1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ભર શિયાળે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરાના વધુ કેસ નોંધાયા છે. ગત વર્ષના ઝાડા ઊલટીના કેસો સામે આ વખતે વધુ કેસો નોંધાયા છે. ચાલુ જાન્યુઆરી મહિનામાં 14 દિવસમાં ઝાડા ઊલટીના 139  કેસ, જ્યારે […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં કર્યો વધારો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જિનિયરિંગ અને ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ  ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માગતા હોય તો બોર્ડની પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. આ વખતે ગુજકેટની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16મી જાન્યુઆરી હતી, જેમાં ફોર્મ […]

કચ્છના નિર્જન ગણાતા 21 જેટલાં ટાપુ પર પ્રતિબંધ, રાષ્ટ્રીય સલામતી માટે લેવાયો નિર્ણય

ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. દરિયાઈ વિસ્તારોમાં ગણા બેટ સમાન ટાપુઓ પણ આવેલા છે. જેમાં સરહદી વિસ્તાર ગણાતા કચ્છ જિલ્લામાં અફાટ રણ વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર આવેલો છે. અને કેટલાક નિર્જન ટાપુઓ પણ આવેલા છે. નિર્જન ટાપુઓ પર અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરે 21 ટાપુઓ પર લોકોના […]

ગુજરાતમાં વન નેશન વન ચલણ’ પ્રોજેક્ટનો પ્રારંભ, હવે વાહનચાલકો સ્થળ પર દંડ ભરી શકશે,

અમદાવાદઃ દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકોમાં ટ્રાફિકની સેન્સ કેળવાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એની જાગૃતિ માટે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલમાં ઇ-ચલણ એપ્લિકેશન શરૂ કરવામાં આવી […]

ગુજરાતને સ્ટાર્ટઅપ નેશનલ રેન્કિંગમાં સતત ચોથીવાર બેસ્ટ પર્ફોર્મરનો એવોર્ડ મળ્યો

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016ના શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્‍વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા […]

વન વિભાગની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં ક્લાઈમેટ ચેન્જ અંગે પ્રેઝન્ટેશન રજુ કરાયું

ગાંધીનગરઃ વન અને પર્યાવરણ, પ્રવાસન, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી  મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેરના વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મંત્રીના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લાગતી બાબતો પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંબંધિત […]

ગુજરાતમાં ભારત જોડા ન્યાય યાત્રામાં વધુને વધુ લોકોને જોડવા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન કરાશે

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની સંગઠન સંકલન બેઠકમાં મળી હતી. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી સાંસદ  મુકુલ વાસનિકએ નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટરની તમામ નિમણુકો આગામી  10 ફેબ્રુઆરી  સુધી પૂર્ણ કરીને  20 ફેબ્રુઆરી સુધીમાં દરેક જિલ્લાઓમાં સંગઠાત્મક સંમેલનો પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર […]

સુકા મેવા તરીકે ઓળખાતી કચ્છીની દેશી ખારેકને મળ્યો GI ટેગ, હવે વિદેશના બજારોમાં માગ વધશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉંના બીજ, અને હવે કચ્છની દેશી ખારેક જીઆઇ ટેગ- જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી  કૃષિ પેદાશ બની છે તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું. મંત્રી પટેલે કહ્યું હતું કે, ગુજરાતનો 54 ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવા ધરાવતો હોવા છતાં, તે કૃષિ […]

સ્ટાર્ટઅપ ગાઈડથી ઈનોવેશન ક્ષેત્રે કંઈક નવું કરવા માગતા વિદ્યાર્થીઓને લાભ મળશેઃ શિક્ષણ મંત્રી

ગાંધીનગરઃ રાજ્યના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી 2.૦ (SSIP 2.0)ને અમલમાં મુકી છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી, સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા શબ્દો, પોલીસીથી મળતા લાભ અને તે લાભ વિશે કેવી રીતે અરજી કરી શકાશે તે સહિતની સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સાથે જોડાયેલી તમામ માહિતીથી વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે તે હેતુથી […]

મતદાર જાગૃતિ માટે EVM ડેમોસ્ટ્રેશન સાથેની 40 વાન રાજ્યભરમાં ફરી નિદર્શન કરશે

ગાંધીનગરઃ આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ફ્લેગ ઑફ કરી EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને પ્રસ્થાન કરાયુ હતુ. રાજ્યભરમાં 40 જેટલી જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ પર EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશનની સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code