1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

મોરબી જિલ્લામાં બે વર્ષમાં નવા 12 ચેક ડેમોનું નિર્માણ કરાશે : રાજ્ય મંત્રી મુકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને વધુને વધુ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા 12 ચેકડેમનું નિર્માણ કરાશે. વિધાનસભા ખાતે મોરબી જિલ્લાના નવા ચેકડેમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં જળ સંચય થાય […]

INS વાલસુરા ખાતે અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અગ્નિવીરોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, વાલસુરા ટ્રેનિંગ સેન્ટરમાં આવીને મને અપાર પ્રસન્નતા મળી છે. અગ્નિવીરોને પરેડમાં ભવ્ય પ્રદર્શન બદલ તેમજ પ્રશિક્ષણ આપનાર ટ્રેનરોને હું શુભકામનાઓ પાઠવું છું. વાલસુરામાં નાવીન્ય, ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રાકૃતિક વાતાવરણમાં દેશ માટે બહાદુર વીરો […]

આદિજાતિ વિસ્તારમાં નેટવર્ક ઉભું કરવા માટે 500 નવા મોબાઇલ ટાવર ઉભા કરાશે

અમદાવાદઃ આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં જણાવ્યું છે કે, ‘સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2007માં વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અત્યારસુધીમાં આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી […]

નાસ્તામાં ફટાફટ બનાવો બીટરૂટ ઓટ્સ ઈડલી, સ્વાદ બની જશે ફેવરિટ

સવારે નાસ્તામાં શું બનાવવું આ પ્રશ્ન મહિલાઓ ઘણીવાર પૂછે છે. નાસ્તોએ જરૂરી ભોજન છે. આવામાં તેનું હેલ્દી હોવું જરૂરી છે. સવારે ભ્રેક ફાસ્ટ માટે કંઈક લીટ અને ટેસ્ટી ડિશ શોધી રહ્યા છો. તો અમે તમને બીટરૂટ ઓટ્સ ઈડલીની ટેસ્ટી રેસિપી જણાવી રહ્યા છીએ. જેને તમે આસાનીથી બનાવી શકો છો. તેને બનાવતા ના તો વધારે સમય […]

વિચારોની એકતાથી જ વિકાસ અને સમૃદ્ધિ સંભવ બને છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ રાજભવનમાં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ બંને રાજ્યોના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. ગુજરાતમાં રહીને અભ્યાસ કરી રહેલા આ બંને રાજ્યોના યુવાનોએ આ અવસરે પોતાના પ્રદેશના લોકનૃત્યો પ્રસ્તુત કર્યા હતા.  ભારતમાં પૂર્વોત્તર રાજ્ય પૈકીના બે; અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી […]

ડીસામાં લોડિંગ રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા ST બસમાં ઘૂંસી જતા 8 પ્રવાસીઓ ઘવાયાં

ડીસાઃ બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ડીસામાં બનાસપુર પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક લોડિંગ રિક્ષામાં લોખંડના સળિયા ભરેલા હતા. લોડિંગ રિક્ષા ધીમી ગતિએ જઈ રહી હતી. ત્યારે પાછળ આવેલી એક એસટી બસે ઓવરટેક કરતા લોડિંગ રિક્ષા પલટી જતાં લોખંડના સળિયા કાચ તોડીને એસટી બસમાં ઘુંસી જતાં કંડક્ટર સહિત આઠ લોકોને ગંભીર ઈજા […]

રાજકોટના પૂર્વ ઝોનમાં મેગા ડિમોલીશન, 15 ઝૂંપડા, બે મકાન સહિત ગેરકાયદે દબાણો હટાવાયા

રાજકોટઃ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે. આથી મ્યુનિ.કમિશનર દ્વારા અપાયેલી સુચના બાદ મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મોરબી રોડ નજીક આવેલા મ્યુનિ.ની માલિકીના પ્લોટમાંથી કુલ 15 ઝૂપડા, 2 મકાન અને 2 ઓરડી પર બુલડોઝર ફેરવાયું હતું. 75.43 કરોડની 10777 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 11મી માર્ચથી ધો.10 – 12ની પરીક્ષા 1634 કેન્દ્રો પરથી લેવાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તમામ આગોતરા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 1634 પરીક્ષા કેન્દ્રો પરથી ધો. 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં કેટલાક કેન્દ્રો સંવેદનશીલ હોવાથી આવા કેન્દ્રો પર વિશેષ તકેદારી રખાશે. પરીક્ષાના બીજા કે ત્રીજા દિવસથી મુલ્યાંકનની કામગીરી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટમાં જુના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે

રાજકોટઃ વડાપ્રધાન આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાત-સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાશે. 25મી ફેબ્રુઆરીને રવિવારે વડાપ્રધાન મોદી રાજકોટના જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. રોડ શો રૂટ પર પીએમ મોદીના સ્વાગત માટે વિવિધ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ […]

સૌરાષ્ટ્રમાં ઉનાળાના આગમન પહેલા 9 ડેમ તળિયા ઝાટક, 20 ડેમમાં માત્ર 10 ટકા પાણી

રાજકોટઃ ઉનાળાના આગમનને હવે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના 9 ડેમના તળિયા દેખાયા છે. જ્યારે પાંચ ડેમમાં તો માત્ર એક ટકાથી ઓછું પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ 20 જળાશયોમાં માત્ર 10 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આવી સ્થિતિમાં ઉનાળામાં પાણીની બુમરાણ પડશે. જો કે નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું હોવાથી પીવાના પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code