1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રવીન્દ્રનાથ 67 વર્ષની ઉંમરે બન્યા હતા ચિત્રકાર,વાર્તાઓ પછી પોતાના અદ્ભુત ચિત્રોથી લોકોને ચોંકાવી દીધા

લોકોને રવીન્દ્રનાથ ટાગોર વિશે કોઈ પરિચયની જરૂર નથી. તેઓ તેમના સમયના મહાન કવિ અને વાર્તા લેખક હતા. આપણે બધાએ ગીતાંજલિ, કાબુલીવાલા, ગોરા, પોસ્ટ ઓફિસ જેવી વાર્તાઓ એક યા બીજા સમયે શાળામાં વાંચી હશે. ચોખેર બાલી જેવી ઘણી ફિલ્મો પર ફિલ્મો પણ બની હતી. તેમના ગયા પછી તેમની વાર્તાઓ આજે અમર છે અને રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાઓ […]

ઘરમાં ડાઈનિંગ ટેબલ રાખવા માટે કઈ દિશા છે યોગ્ય,આ વાસ્તુ ટિપ્સનું રાખો ધ્યાન

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘર હોય કે ઓફિસ, તમારી આસપાસ રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એક ખાસ વાઇબ અને એનર્જી હોય છે. પછી તે કબાટ હોય કે ખુરશી. વાસ્તુશાસ્ત્રના પરિમાણો અનુસાર, દરેક વસ્તુ માટે યોગ્ય દિશા છે. જો તમે ઈચ્છો છો કે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા રહે અને ઘરમાં ખુશનુમા વાતાવરણ રહે, તો તમારે તમારા ઘરમાં દરેક […]

વિદ્યા સમીક્ષા કેન્દ્રની વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા અને USAના જેનેટ યેલન આજે મુલાકાત લેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશોના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે. G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો અભ્યાસ કરવા માટે USAના સેક્રેટરી ઓફ ટ્રેઝરી (નાણા મંત્રી) જેનેટ યેલન તેમજ વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ અજય […]

GTUનું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર, દિવાળી વેકેશન 10મી નવેમ્બરથી 20 દિવસનું રહેશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી છે. નવા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 10મી નવેમ્બરથી 30મી નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન જાહેર કારાયું છે. જીટીયુ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડરમાં આર્કિટેક પ્રથમ સેમેસ્ટરમાં પ્રથમ શૈક્ષણિક સત્ર 26મી ઓગસ્ટથી 30મી ડિસેમ્બર સુધી રખાયું છે. સેમેસ્ટર-3માં 24મી જુલાઇથી 9મી નવેમ્બર અને સેમેસ્ટર 5 અને 9માં […]

USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો કોઈ અત્તો-પત્તો નથી, ગૃહ વિભાગે હાથ ધરી તપાસ

અમદાવાદઃ ગુજરાતના લોકોમાં એબ્રોડ જઈને સેટલ થવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં તો કેટલાક લોકો એજન્ટોને લાખો રૂપિયા આપીને  યુએસમાં ગેરકાયદે પ્રવેશ  મેળવી લેતા હોય છે. ઘણીવાર એજન્ટની ચૂંગાલમાં ફસાયેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકા જવા નિકળેલા 9 ગુજરાતી લોકોનો છેલ્લા પાંચ માસથી સંપર્ક થઈ રહ્યો નથી. […]

ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં હવે ટુંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળે

અમદાવાદઃ ગુજરાતમાં અંબાજી, દ્વારકા સહિતના મંદિરોમાં દર્શનાર્થીઓને ટુંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજીના મંદિરમાં પણ હવે દર્શનાર્થીઓને ટુંકા વસ્ત્રો પહેરીને આવશે તો મંદિરમાં પ્રવેશ નહીં મળે એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિર પ્રશાસને ટુંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં દર્શન પ્રવેશ માટે પ્રતિબંધ […]

ડિપ્લોમા ઈજનેરીમાં પ્રથમ રાઉન્ડમાં 33717 વિદ્યાર્થીઓને પ્રવેશ, હજુ 27308 બેઠકો ખાલી

અમદાવાદ  :  ધો.10 પછી ડિપ્લોમા ’ઇજનેરીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. પહેલાં રાઉન્ડમાં કુલ 33717 વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આગામી 17મી જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના આપવામાં આવી છે. ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા […]

ગિરનારના પ્રવાસન સ્થળ અને તિર્થસ્થાનના વિકાસ માટે 144 કરોડના ખર્ચને મંજુરી

ગાંધીનગર:  સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગણાતા ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે […]

ધોરણ 10 અને 12 સહિતની ડિપ્લામા-ડિગ્રીની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ પકડાયું

અમદાવાદઃ રાજ્યમાં ડમીકાંડ બાદ હવે નકલી ડિગ્રીના સર્ટી આપવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 1- અને 12ની ફેક માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ તેમજ આઈટીઆઈ, ડિપ્લોમાંના સર્ટી સહિત માગો તે બનાવી આપવાનું કોંભાડ પકડાયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના બેચરાજીના શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય કુલદીપ […]

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.નો યુવક મહોત્સવ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે

ભાવનગરઃ  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની આંતર કોલેજ યુવક મહોત્સવ આગામી તા. 3 થી 5 નવેમ્બર દરમિયાન યોજાશે. આ વર્ષથી કાયમી ધોરણે આંતરકોલેજ યુવક મહોત્સવ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના યજમાન પદે યોજવાનો બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટી અને બોર્ડ ઓફ સ્પોર્ટ્સની મીટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. યુવક મહોત્સવમાં નૃત્ય વિભાગ લલિત કલા વિભાગ સાહિત્ય વિભાગ રંગમંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code