1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને અનોખા ચંદનના સિતારની આપી ભેંટ

દિલ્હીઃ- તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસની મુલાકાતે પહોચ્યા છે. આ દરમિયાન તેણે શુક્રવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ભેટ તરીકે ચંદનના સિતાર આપી હતી. પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિની પત્ની, ફ્રાન્સના વડાપ્રધાન, ફ્રાન્સની સેનેટના પ્રમુખ અને ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના પ્રમુખને પણ ભેટ આપી હતી આ સહીત રાષ્ટ્રપતિ મેક્રોનને ભેટમાં આપેલા સંગીતના વાદ્ય સિતારની આ અનોખી પ્રતિકૃતિ શુદ્ધ […]

પીએમ મોદીએ ઈન્ડિયા-ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કર્યું ,બંને નેતાઓએ એલિસી પેલેસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ કરી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ઈન્ડિયા-ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે ભારતમાં ચાલી રહેલા આર્થિક સુધારા પર પ્રકાશ ફેંક્યો હતો. સાથે જ ફ્રેન્ચ બિઝનેસ જગતને ભારતમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા જણાવ્યું હતું. પીએમ મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને હું વેપાર સહયોગમાં વૈવિધ્ય લાવવાના માર્ગો […]

એશિન ગેમ્સ માટે ટીમની જાહેરાત –  ભારતના નવા T20 કેપ્ટન બન્યા ઋતુરાજ ગાયકવાડ

  દિલ્હીઃ- ગઈકાલે  એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી  ચૂકી છે. બીસીસીઆઈએ વિતેલી રાત્રે ટીમની પસંદગી અંગે માહિતી શેર કરી હતી.આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ શુક્રવારે 7મી જુલાઈએ ટીમ મોકલવાનો નિર્ણય લીધો હતો. તે T20 […]

ફ્રાન્સની યાત્રા પૂર્ણ કર્યા બાદ PM મોદી UAE જવા થયા રવાના,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ સંયુક્ત અરબ અમીરાત જવા રવાના થયા છે. UAEમાં PM મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને […]

મેથી ની ભાજી વરસાદની સિઝનમાં શા માટે ખાવી જોઈએ ,જાણીલો તેમાં રહેલા ગુણો

  ચોમાસામાં લીલા શાકભાજી ખાવાની દરેક લોકોથી માંડિને ડોક્ટર્સ પણ સલાહ આપતા હોય છે પરંતુ લીલા શાકભાજી  સ્વાસ્થ્ય માટે લીલા પાન વાળા શાકભાજી ખૂબ ગુણકારી હોય છે,આ સિઝનમાં  મેથીભાજી બજારમાં ખૂબ મળે છે. ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે. મેથીનું શાક ઘણી બીમારીઓથી રાખે છે દૂર. લીલી મેથીમાંથી શાક, પરાઠા, થેપલા […]

પ્લાસ્ટિક પેકેજિંગ સંદર્ભે 3R – Recycling, Reuse & Reduce પર કામ કરવું જરૂરી

અમદાવાદ ખાતે ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘એડવાન્સમેન્ટ્સ એન્ડ ઇનોવેશન્સ ઇન ફલેક્સિબલ પેકેજિંગ’ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય સેમિનારમાં પેકેજિંગ ટ્રેન્ડ્સ, રિસાઇકલ પેકેજિંગ, પ્રિન્ટિંગ, ઇપીઆર, ઓટોમેશન, વેલ્યૂ એડીશન ઇન ફલેક્સિબલ પેકેજિંગ પર વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ […]

બાળકનું નાક ખેંચવાથી થઈ શકે છે ઈન્ફેક્શન,માતા-પિતાએ ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ

નાના બાળકો એટલા સુંદર હોય છે કે માતા-પિતા તેમને સ્પર્શ્યા વિના રહી શકતા નથી. કેટલીક માતાઓ તેમના બાળકોના નાક ખેંચવાનું શરૂ કરે છે. ક્યારેક મા-બાપને એવું પણ લાગે છે કે બાળકનું નાક ખેંચવાથી તે સુંદર અને તીક્ષ્ણ બની જશે. પરંતુ નિષ્ણાતોના મતે બાળકનું નાક ન ખેંચવું જોઈએ. છેવટે, નિષ્ણાતો શા માટે બાળકના નાકને ખેંચવાનો ઇનકાર […]

વરસાદની સિઝનમાં ફરવા જઈ રહ્યા છો તો ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો પસ્તાવો થશે

ચોમાસામાં ઘરની બહાર નીકળવું પણ મજેદાર હોય છે પરંતુ ભારે વરસાદમાં ફરવું પણ મુશ્કેલ બની જાય છે. વરસાદની ઋતુમાં પ્રવાસન સ્થળોની સુંદરતા વધુ વધી જાય છે. વરસાદના ટીપાંમાં કુદરતીતા અને લીલોતરી વધુ સુંદર લાગે છે. ઘણા લોકો આ સિઝનમાં ફરવાનું પ્લાન કરે છે. જો તમે વરસાદની મોસમમાં પ્રવાસ પર જવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈએ ગાંધીનગરમાં G-20 સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપશે, તેમજ રાજ્યના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત પણ કરશે. વડા પ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે પીએમના આગમનની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત […]

ભરૂચના નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ રાહદારીઓ માટે બંધ કરાયો

ભરૂચઃ અંગ્રેજોના જમાનામાં બંધાયેલા અને વર્ષો જુના ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આખરે સલામતી માટે 143 વર્ષે સેવા નિવૃત કરી દેવાયો છે.. આવરદા વટાવી ચુકેલો ગોલ્ડનબ્રિજ ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત થવાની સંભવનાને લઈ વાહનો તેમજ લોકોના પ્રવેશ માટે પ્રતિબંધિત ફરમાવી દેવાયો છે. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code