1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલઃ USA ખાતે સિલેક્ટ થયેલી ફિલ્મોની એવોર્ડ સેરેમની યોજાઈ

શિકાગોઃ વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ શિકાગો, યુએસએ ખાતે 7 થી 9 જુલાઈ દરમિયાન યોજાઈ હતી. આ ફેસ્ટિવલમાં 3000 થી વધુ પ્રેક્ષકોએ તેમના જબરજસ્ત પ્રતિસાદ સાથે હાજરી આપી હતી. ફેસ્ટિવલ જ્યુરી ચેર પર્સન એસ.જે. શિરો, જ્યુરી સભ્યો ગોપી દેસાઈ, જય વસાવડા અને મયંક છાયા સહિત શિકાગોના ઘણા મહાનુભાવો અને ગુજરાતી ફિલ્મ સમુદાયના લોકો […]

હવે નાટોમાં થશે સ્વિડનની સભ્યપદ તરીકે એન્ટ્રી – તુર્કીએ સ્વીડનના નાટો સભ્યપદને આપી મંજૂરી

  દિલ્હી -હવે સ્વિડન પણ નાટોનું સભ્યરદ બનવા જઈ  રહ્યું છે આ માટે તુર્કીએ સહમતિ દર્શાવી છે,જાણકારી પ્રમાણે લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં નાટો સમિટની શરૂઆત પહેલા આ સમાચાર આવ્યા હતા. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે સોમવારે જણાવ્યું હતું કે તુર્કી સૈન્ય જોડાણમાં જોડાવાની સ્વીડનની બિડને સમર્થન આપવા સંમત થયું છે. લિથુઆનિયાના વિલ્નિયસમાં નાટો સમિટની પૂર્વસંધ્યાએ આ જાહેરાત […]

બંગાળ પંચાયત ચૂંટણીઃ મતગણતરી કેન્દ્ર બહાર થયો બોમ્બ બ્લાસ્ટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, કેટલાક મતદાન ગણતરી કેન્દ્રોની પાસે હિંસાના બનાવો બન્યાં છે. દરમિયાન ડાયમંડ હાર્બરમાં એક મતગણતરી કેન્દ્ર પાસે દેશી બોમ્બનો બ્લાસ્ટ થયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બ્લાસ્ટમાં જાનહાનીને લઈને કોઈ માહિતી સામે આવી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીએમસીનો વિજય […]

ડૉ. મનસુખ માંડવિયા MSME ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓને મળ્યા,MSME ફાર્મા ક્ષેત્રમાં સ્વ-નિયમનની જરૂરિયાત પર મૂક્યો ભાર

દિલ્હી :  “MSME ફાર્મા કંપની માટે દવાઓની ગુણવત્તા પ્રત્યે સતર્ક રહેવું અને સ્વ-નિયમન દ્વારા ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ (GMP) તરફ ઝડપથી આગળ વધવું મહત્વપૂર્ણ છે”. આ વાત ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ આજે નવી દિલ્હીમાં એમએસએમઈ ક્ષેત્રની ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓને કહી હતી. MSME ફાર્મા સેક્ટરમાં સ્વ-નિયમનની જરૂરિયાત પર […]

આજે ત્રિપુરામાં કેર પૂજાનો તહેવાર – પ્રધાનમંત્રી મોદીએ તમામને પાઠવી શુભેચ્છાઓ

  દિલ્હી – દેશભરમાં અવાર નવાર તહેવારો આવતા રહેતા હોય છે દરેક ઘર્મના તહેવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને અથવા જે તે રાજ્યોના તહેવાર હોય તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પણ પાઠવતા હોય છએ ત્યારે આજે કેરી પૂજાને લઈને ત્રિપુરાના લોકોને પીએમ મોદીે શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએએ કેર પૂજાના અવસર પર ત્રિપુરાના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ […]

નેપાળમાં ગૂમ થયેલું હેલિકોપ્ટર થયું ક્રેશ , પાયલોટ સહીત 6 યાત્રીઓના મોત

  કાઠમંડૂઃ-  આજરોજ સવારે 10 વાગ્યે આસપાસ નેપાળના કાઠમંડૂથી એક હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી જો કે ઉડાન ભરવાની માત્ર 15 મિનિટમાં જ કંટ્રોલ રુમ સાથેનો હેલિકોપ્ટરનો સંપર્ક તૂટ્યો હતો ત્યારથી સમાચાર વહી રહ્યા હતા કે હેલિકોપ્ટર ગૂમ થયું છે ત્યારે આ બાબતે નવા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે નેપાળમાં  સવારે જે હેલિકોપ્ટર […]

15 વર્ષમાં 41 કરોડ… ગરીબી રેખાને લઈને UNએ ભારતની કરી પ્રશંસા

દિલ્હી :  ભારતમાં 2005-06 થી 2019-2021 દરમિયાન માત્ર 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (ઓપીએચઆઇ) દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (એમપીઆઇ) ના નવીનતમ ડેટા […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ 207 ડેમમાં 46.57 ટકા જેટલો પાણીનો જથ્થો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં છ ઈંચથી અડધા ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં છ ઈંચ, તલોદમાં સાડા પાંચ ઈંચ, પ્રાંતિજમાં ચાર ઈંચ અને હિંમતનગરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ, મહિસાગરના લુણાવાડા, વીરપુર અને સંતરામપુરમાં […]

G-20: એકતાનગરનો નજારો જોઈ અભિભૂત થયા ડેલીગેટ્સ, સાતપુડા-વિંદ્યાચલની ગિરિકંદરાઓનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું

અમદાવાદઃ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં ‘વસુધેવ કુટુંબકમ’ ની થીમ સાથે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવશ્રીઓની ઉપસ્થિતિ અને દેશ-વિદેશના ડેલીગેટ્સની હાજરીમાં G20ની 3જી મિટીંગ યોજાઈ રહી છે. એકતાનગરમાં વિવિધ પ્રદર્શની સહિત ટેન્ટ સીટી-1 ખાતે પ્રથમ દિવસે ‘ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ સેમિનાર યોજાયો હતો. […]

કાર્તિક – કિયારાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ 100 કરોડની ક્લબમાં થઈ સામેલ

  મુંબઈઃ-  અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયાર અડવાનીની ફિલ્મ સત્ય પ્રેમકી કથા શરુઆતમાં કઈ ખાસ કલેક્શન કરવામાં સફળ રહી ન હતી પરંતુ રિલીઝના 12 દિવસ બાદ હવે ફઇલ્મ 100 કરોની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. જાણકારી પ્રમાણે આ ફિલ્મ વિશ્વભરમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.બોક્સ ઓફિસ પર ભલે ધીમી ચાલી રહી હોય, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code