1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

G20 સમિટમાં ભાગ લેવા બ્રિટનના વડા ‘ઋષિ સુનક’ ઉત્સુક- યુકેના હાઈ કમિશનરે ભારતની કરી પ્રસંશા

દિલ્હીઃ- ા વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને અનેક બેઠકો દેશના 200 જેટલા જૂદા જૂદા શહેરોમાં યોજાઈ રહી છે ત્યારે હવે જી 20ની મહત્વની બેઠક કે જે ડિસેમ્બરમાં યોજાવાની છે જેમાં વિશ્વભરના નેતાઓ ઉપસ્થિતિ રહેવાના છે આવી સ્થિતિમાં બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે કહ્યું છે કે તેઓ જી 20ની બેઠકમાં ભાગ […]

મણિપુર હિંસા પર પૂર્વ સેના પ્રમુખ એમએમ નરવણેએ કર્યો મોટો ખુલાસો

દિલ્હી: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ શુક્રવારે મોટું નિવેદન આપતાં કહ્યું કે મણિપુર હિંસામાં વિદેશી એજન્સીઓની સંડોવણીને નકારી શકાય નહીં. તે જ સમયે, તેમણે ‘વિવિધ વિદ્રોહી જૂથોને ચીની સહાય’ મેળવવાની હકીકતને પણ રેખાંકિત કરી.જનરલ (નિવૃત્ત) નરવણેએ કહ્યું કે સરહદી રાજ્યોમાં અસ્થિરતા દેશની એકંદર રાષ્ટ્રીય સુરક્ષા માટે સારી નથી. તેઓ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ‘રાષ્ટ્રીય […]

રાજધાની દિલ્હીમાં વરસદાનો કહેર, આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર તર્વાઈ રહ્યો છે ત્યારે દેશની રાજધાનીમાં ફરી એક વખત ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે તો સાથે જ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે હાલ દિલ્હી વાસીઓને વરસાદથી રાહત મળવાના કોઈ સંકેત નથી. દિલ્હીના અનેક વિસ્તારોમાં વિતેલી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે […]

આંદામાન અને નિકોબારમાં જોરદાર ભૂકંપ,5.8ની તીવ્રતા સાથે ધ્રૂજી ધરા

આંદામાન અને નિકોબારમાં ભૂકંપ 5.8ની નોંધાઈ તીવ્રતા ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું દિલ્હી:ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં શનિવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. GFZએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે […]

રાષ્ટ્રીય શિક્ષા નિતીની વર્ષગાઠના કાર્યક્રમને લઈને ઉત્તરપ્રદેશની શાળાઓમાં મોહરમની રજાઓ રદ , વિદ્યાર્થીઓ પીએમ મોદીનું લાઈવ ભાષણ સાંભળશે

લખનૌઃ- આજરોજ દેશભરમાં મુલ્સિમનો તહેવાર મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે આજરોજ આ પ્રસંગે દર્વર્ષે જાહેર રજાઓ શાળાઓમાં હોય છે જો કે ઉત્તરપ્રદેશની માધ્યમમિકથી  લઈને અનેક શાળાઓમાં મોહરમની રજાઓ રદ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નિતીની આજે 3જી વર્ષ ગાઠ ઉજવવામાં આવી રહી છે જેને લઈને રાજધાની દિલ્હી ખાતે એક ભવ્યકાર્યક્રમનું આયોજન […]

ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ

ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ ચાર ક્રૂ સભ્યો ગુમ બચાવ કામગીરી શરૂ  દિલ્હી: દેશ-વિદેશમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે હેમિલ્ટન ટાપુ નજીક ક્વીન્સલેન્ડના દરિયાકાંઠે શુક્રવારે મોડી રાત્રે ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં ચાર ક્રૂ મેમ્બર ગુમ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સૈન્ય હેલિકોપ્ટર […]

મણીપુરમાં અથડામણમાં  સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા, 2 સેનાના જવાન સહીત 3 લોકો ઘાયલ

ઈમ્ફાલઃ- હિંસાગ્રસ્ત મણીપુરમાં અનેક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે આવી સ્થિતિમાં વિતેલા દિવસે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સેના અને આતંકીઓ વચ્ચે એથડામણ બાદ સેનાએ બે આતંકીઓને ઠાક કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરના નોની જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાના બે […]

જાપાનના વિદેશ મંત્રી હયાશીએ દિલ્હી મેટ્રોમાં કરી મુસાફરી,મ્યુઝિયમની પણ લીધી મુલાકાત

દિલ્હી:જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશીએ શુક્રવારે દિલ્હી મેટ્રોની મુલાકાત લીધી હતી અને ટ્રેનમાં મુસાફરી કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેણે સેન્ટ્રલ સચિવાલય સ્ટેશનથી યલો લાઇન પરના ચાવડી બજાર સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના અધિકારીના જણાવ્યા અનુસાર, હયાશીની સાથે ભારતમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકી અને DMRCના ડાયરેક્ટર (ઓપરેશન્સ […]

દૂધ સાથે કેળાનું સેવન દિવસ દરમિયાન આપે છે ભરપૂર એનર્જી, જાણો તેને ખાવાથી થયા ફાયદાઓ

દરેક ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે પણ જો ખાસ આજે વાત કરીએ કેળાની તો કેળા કેલ્શિયમનો ભરપુર સ્ચ્રોત માનવામાં આવે છેઆ સહીત દૂધ સાથે કેળાનું સેવન દિવસ દરમિયાન આપે આપણાને એનર્જી યુક્ત રાખે છે.તેમાં અનેક પ્રકારના વિટામિન્સ અને પોષકતત્વો હોય છે. કેળા અને દૂધ વિશે ભાગ્યે જ કોઈ જાણતું નથી. તે વર્ષોથી […]

મીઠું અને ખાંડથી ભરેલી આ વસ્તુઓને બાળકોથી કરી દો દૂર,Processed food રોકી શકે છે તેમની ગ્રોથ

જાણ્યે-અજાણ્યે આપણે બાળકોને એવી વસ્તુઓ ખવડાવીએ છીએ જે તેમના માટે ખૂબ જ જોખમી છે. માતાપિતા બાળકોના આહારમાં તૈયાર શાકભાજી, ફ્રોઝન ફળો અને શાકભાજીનો સમાવેશ કરે છે, આ પ્રોસેસ્ડ ફૂડ છે, જેમાં વધુ પડતી માત્રામાં મીઠું, ખાંડ અને પ્રિઝર્વેટિવ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી બાળકોના સમૂહને ઘણું નુકસાન થઈ શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code