1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

એક લાખ ટેક્સપેયર્સને મોકલી ઈનકમ ટેક્સ નોટિસ,નાણામંત્રીએ આપી જાણકારી

દિલ્હી:નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે આવકવેરા વિભાગે એક લાખથી વધુ કરદાતાઓને આવકવેરા નોટિસ જારી કરી છે. ITR ફાઈલ ન કરવા અને આવકની ખોટી માહિતી આપવાને કારણે આ નોટિસ જારી કરવામાં આવી છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે આ નોટિસ એવા કરદાતાઓને મોકલવામાં આવી છે જેમની આવક 50 લાખથી વધુ છે. આવી સ્થિતિમાં સરકારને આશા […]

કેન્દ્રની સરકારે ઔદ્યોગિક લાયસન્સની માન્યતા હવે ત્રણ વર્ષથી વધારીને કેટલીક શરતો સાથે હ 15 વર્ષની કરી ,

દિલ્હીઃ- દેશભરમાં કોઈ પણ પ્રકારના બિઝનેસ કાર્ય માટે એક સરાકરી લાયસન્સની અનિવ્રાયતા હોય છે જેની અમુક ચોક્કસ સમયમર્યાદા હોય છે જે તે સમયમર્યાદા પૂર્મ થતા તેને રિન્યુ કે ફરીથી કઢાવવામાં આવે છે એજ રીતે દેશમાં ઔધગિક લાયસન્સની માન્યતા 3 વર્ષની હતી જો કે કેન્દ્ર સરકાર દ્રારા હવે આ મર્યાદામાં વધારો કરાયો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ સુરતના કામરેજમાં સૌથી વધારે વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા જેટલો વરસાદ વરસ્યો સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સુરતના કામરેજમાં સૌથી વધારે ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર […]

ગાજવીજ સાથે તોફાની વરસાદ આવે અને વીજળી પડવાની ઘટના બને ત્યારે શું કરવું?

રાજકોટ: હાલ સમગ્ર દેશમાં વરસાદ થઇ રહ્યો છે. વરસાદની મોસમમાં વીજળી પડવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ખેતરોમાં કામ કરતી વ્યક્તિ, ઝાડ નીચે ઊભા રહીને અને મોબાઈલ ફોનના વપરાશ સમયે વીજળી પડવાનું જોખમ સૌથી વધુ હોય છે. વૈજ્ઞાનિકોના મતે મોબાઈલ ફોનથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે, જે વીજળીને આકર્ષે છે. ત્યારે આજે જાણીએ કે ગાજવીજ સાથે […]

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળને આજે પુરુ થયું 1 વર્ષ, આ અવસરે પોતાના વતનની મુલાકાતે જશે રાષ્ટ્રપતિ

દિલ્હીઃ- આજરોજ 25 જુલાઈને વર્ષ 2022 દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કાર્યકાળ શરુ થયો હતો એટલે કે આજે રાષ્ટ્રપતિને પોતાના પદપર કાર્ય.રત થવાને એક વર્ષ પૂર્ણ થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અવસર પર રાષ્ટ્રપતિ ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ […]

ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુઝાહીદ્દીનના નામમાં પણ INDIA: વિપક્ષ ઉપર PMના પ્રહાર

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે લોકસભા અને રાજ્યસભાના ચોમાસા સત્રમાં વિપક્ષ દ્વારા સતત હંગામો મચાવવામાં આવી રહ્યો છે. દરમિયાન ભાજપાએ સંસદીય દળની બેઠક બોલાવી હતી. આ બેઠકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ વિપક્ષી એકતાના ગઠબંધનના નામ I.N.D.I.A મામલે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઈન્ડિયા નામ […]

ટ્રેનની ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ ,IRCTC નું સર્વર થયું ડાઉન

દિલ્હીઃ- તાજેતરમાં રેલ્વેની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરવામાં યાત્રીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જાણકારી અનુસાર છેલ્લા કેટલાક કલાકોથી  IRCTC સર્વર ડાઉન થયેલું જોવા મળ્યું છે. IRCTCએ ટ્વિટ કરીને લોકોને આ જાણકારી આપી છે. આ બાબતને લઈને કંપનીનું કહેવું છે કે મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે ટિકિટનું બુકિંગ નથી થઈ રહ્યું.ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની સેવાઓ […]

લંડનના બાર્બિકન થિયેટરમાં ‘મહાભારત’નું યુકે પ્રીમિયર યોજાશે, મહાકાવ્યને બે ભાગમાં બતાવાશે

પ્રાચીન ભારતીય મહાકાવ્ય ‘મહાભારત’ના નવા તબક્કાનું અનુકૂલન કામમાં છે. મહાભારતનું સ્ટેજ એડેપ્ટેશન આ પાનખરમાં લંડનના બાર્બીકન થિયેટરમાં યુકે પ્રીમિયર કરવા માટે તૈયાર છે.આ મહાકાવ્ય એક વિનાશકારી ઝઘડાને અનુસરે છે.સાથે જ ઊંડા અધ્યાત્મિક અને દાર્શનિક વિચારોની ખોજ કરે છે. આ મહાકાવ્ય તે જે  કેનેડાના વ્હાઈટનોટ થિયેટરમાં છે જેને માર્ચમાં કેનેડાના વ્હાય નોટ થિયેટર્સમાંથી છે અને માર્ચમાં […]

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલી વધી,ચૂંટણી પંચે તેમની ધરપકડના આપ્યા આદેશ

દિલ્હી: પાકિસ્તાનના ચૂંટણી પંચે સોમવારે ઈસ્લામાબાદ પોલીસને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે આ આદેશ તેના અવમાનના કેસમાં આપ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) ખાનની સુનાવણીમાંથી સતત ગેરહાજરીથી ગુસ્સે થયા હતા અને ઈસ્લામાબાદના પોલીસ મહાનિરીક્ષક (IG) ને આદેશ આપ્યો હતો કે તેઓ અવમાનના કેસમાં […]

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે પીએમ મોદીને આમંત્રણ મોકલાયું

અયોઘ્યાઃ- ઉત્તરપ્રદેશની રામનગરી અયોધ્યા માં રામ મંદિરનું નિર્માણકાર્ય. ખૂબ જ ઝડપી વેગથી ચાલી રહ્યું છે ત્યારે વર્ષે 2024ના શરુઆતના મહિનામાં મંદિરને ભક્તો માટે ખુલ્લુ મૂકવાની યોજના છે ત્યારે હવે મંદિરના ટ્રસ્ટ દ્રારા રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્ર મોકલીદેવાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code