1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લોકસભા ચૂંટણીઃ પંજાબમાં પણ ભાજપા એકલા હાથ ચૂંટણી જંગમાં ઝંપલાવશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની બ્યુગલ ફુંકાઈ ચૂંક્યું છે અને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓને વધારે તેજ કરી છે. એટલું જ નહીં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની સાથે ચૂંટણી પ્રચારને પણ વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે. દરમિયાન પંજાબમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથ ચૂંટણી લડે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પંજાબમાં બીજેપી અને એકાલી દળ વચ્ચે ગઠબંધનને લઈને […]

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે સિંગાપોરના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે સોમવારે સિંગાપોરના કે વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી ગાન કિમ યોંગ સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સિંગાપોરના સમકક્ષ વિવિયન બાલક્રિષ્નન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક અને પશ્ચિમ એશિયા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સિંગાપોરની મુલાકાતે આવેલા જયશંકરે રાષ્ટ્રીય […]

ISISના હુમલાનો ભોગ બનેલા રશિયામાં મુસ્લિમોની સંખ્યા 2034 સુધીમાં 30% થશે, જાણો કઈ સ્થિતિમાં રહે છે અહીં ઈસ્લામના અનુયાયી

નવી દિલ્હી: રશિયામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આઈએસઆઈએસ-કેએ લીધી. 2022માં પણ આ ઈસ્લામિક કટ્ટરપંથી સમૂહે કાબુલની રશિયન એમ્બસી પર હુમલો કર્યો હતો. આ મિલિટન્ટ ગ્રુપની પાસે રશિયા સાથે નારાજગીના ઘણાં કારણો હોઈ શકે છે. પરંતુ આ પણ સાચું છે કે આ દેશમાં મોટી સંખ્યામાં મુસ્લિમો વસવાટ કરે છે. ખાસ કરીને ઘણાં પ્રાંતમાં સુન્ની મુસ્લિમો જ […]

અમેરિકા: એક ફોન કૉલ પર નોકરીમાંથી કાઢવામાં આવ્યા કંપનીના 400 કર્મચારીઓ, જાણો ક્યું હતું કારણ?

વોશિંગ્ટન: ઈટાલી અને અમેરિકાની વાહન નિર્માણ કરતી કંપની સ્ટેલેંટિસે અમરિકામાં પોતાના ઈજનેરો, સોફ્ટવેર અને તકનીકી વિભાગમાં કામ કરી રહેલા 400થી વધુ કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. એક રિપોર્ટ મુજબ, કાર નિર્માતા કંપનીએ એક નોટિસમાં કર્મચારીઓને કહ્યું છે કે અમે મહત્વપૂર્ણ બેઠકો આયોજીત કરી રહ્યા છીએ, જેમાં વિશેષ ભાગીદારીની જરૂરત હશે. રિમોટ કોલમાં સામેલ થનારા કર્મચારીઓને જણાવવામાં […]

મોસ્કો કોન્સર્ટ હોલ એટેક કેસમાં ચાર શંકાસ્પદોને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા

નવી દિલ્હીઃ રશિયન સત્તાવાળાઓએ શનિવારે ઉપનગરીય મોસ્કો કોન્સર્ટને આગ લગાડવાની અને ઓછામાં ઓછા 143 લોકોની હત્યા કરવાના શંકાસ્પદ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવાની જાહેરાત કરી, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લગભગ ક્વાર્ટર સદીની સત્તામાં રશિયાને હચમચાવી નાખનારા સૌથી ખરાબ આતંકવાદી હુમલાઓમાંના એકમાં. રશિયન સત્તાવાળાઓ દ્વારા દલેર્દઝોન મિર્ઝોયેવ, સૈદાક્રમી રાચાબલિઝોડુ, શમસિદીન ફરિદુની અને મુહમ્મદસોબિર ફૈઝોવ તરીકે ઓળખાયેલા શકમંદોને મોસ્કોની […]

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરીને ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન માટે 4 અને […]

આર્થિક કંગાળ પાકિસ્તાનની ભારત પાસે મદદની આશા, વેપાર પુનઃ કાર્યરત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પોતાના દેશથી હજારો કિમી દૂર લંડનમાં કહ્યું હતું કે, અમે ભારત સાથે વેપાર ઉપર ગંભીરતાથી વિચારણા કરીશું. રાજકીય જાણકારોના મતે આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીના આ નિવેદનમાં એક મજબૂરી છુપાયેલી છે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલમાં ICUમાં પડી છે અને તેને મટાડવા માટે વેપાર જ એકમાત્ર ‘દવા’ […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યના વિવિધ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવ્યા છે વિશિષ્ટ મતદાન મથકો

અમદાવાદઃ મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર હંમેશ સુસજ્જ છે. ગુજરાત રાજ્યમાં […]

આ બીમારીઓના દર્જીઓને રિફાઈન્ડ ઓઈલમાં બનેલી વાનગીઓથી દૂર રહેવું જોઈએ, બગડી શકે છે તબિયત

તહેવારોમાં  ઘરમાં વાનગીઓ બનાવવી સ્વાભાવિક છે. પણ ખુશીના તહેવારની વચ્ચે એક ભૂલને લીધે રંગમાં ભંગ ના પડવા દો. કેટલીક એવી બીમારીઓ છે જેમાં રિફાઈન્ડ તેલમાં બનેલ ખોરાક ખાવાથી તબીયત બગડી શકે છે. • રિફાઇન્ડ તેલનો વધારે પડતો ઉપયોગ થઈ શકે છે ખતરનાક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વધુ પડતા રિફાઈન્ડ તેલના ઉપયોગથી સોજો, હાર્ટ એટેક, […]

TRAIની આ એપથી અજાણ્યા નંબરો ઉપરથી આવતા કોલ અને મેસેજથી મળશે કાયમી છુટકારો

દરરોજ, દેશમાં ઘણા મોબાઇલ વપરાશકર્તાઓ અજાણ્યા નંબરો પરથી ઘણા કૉલ અને સંદેશા પ્રાપ્ત કરે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં સરેરાશ લોકોને દરરોજ ઓછામાં ઓછા 6 સ્પામ કોલ આવે છે. મોટાભાગના લોકોએ તેમના ફોન નંબર પર ડુ નોટ ડિસ્ટર્બ ચાલુ કરી દીધું છે પરંતુ તેમ છતાં અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ્સ બંધ થઈ રહ્યા નથી. આનાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code