1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શ્રીલંકામાં છ મહિનામાં સૌથી વધારે ભારતીય પ્રવાસીઓ ઉમટ્યાં

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ આર્થિક મુશ્કેલીમાં ફસાયેલુ શ્રીલંકા હવે ધીમે-ધીમે આર્થિક કટોકટીમાંથી બહાર આવી રહ્યું છે. તેમજ હવે વિદેશી પ્રવાસીઓ પણ આવી રહ્યાં છે. જેથી સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળી રહી છે. શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં શ્રીલંકાની મુલાકાત લેતા પ્રવાસીઓમાં ભારતીયોનો હિસ્સો સૌથી વધુ હતો. શ્રીલંકા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીના ડેટા […]

સૌપ્રથમ: દેશભરના અદાણી પોર્ટસ પર ‘ 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ’ સિસ્ટમનો અમલ

ભારતના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સે બિઝનેસ એક્સેલેન્સમાં કાર્યદક્ષતા માટે 5S પદ્ધતિ લાગુ કરી છે. ભારત સરકાર હેઠળની નેશનલ પ્રોડક્ટીવીટી કાઉન્સીલ તરફથી કંપનીને 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સાથે જ અદાણી પોર્ટસ 5S પદ્ધતિ લાગુ કરનાર દેશભરમાં સૌપ્રથમ પોર્ટ બની ગયું છે.  તાજેતરમાં અદાણી પોર્ટ્સના સીઈઓ […]

રોજગાર કચેરી મારફત રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ સ્થાને – છેલ્લા 5 વર્ષમાં 15 લાખથી વધુ લોકોને મળી રોજગારી

અમદાવાદઃ- ગુજરાતના યુવાઓને રોજગારી મળી રહે છે તે માટે રોજગાર ચકેરિ સતત કાર્યરત રહે છે અને યુવાઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે ત્યારે હવે ગુજરાતની રોજગાર કચેરીએ રોજગારી આપવા બાબતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત ફરી વખત નંબર વન પર ઝળહળ્યું છે.કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય […]

રાજ્યના 206 જળાશયમાં 39 ટકા પાણીનો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 57 ટકા ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.83 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.35 ટકા સામે આ વર્ષે 45.49 ટકા જળાશયો ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 56.62 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 […]

પીએમના નેતૃત્વમાં ભારતે સર્વગ્રાહી અભિગમ દ્વારા જૈવવિવિધતા સંરક્ષણનું અનોખું મોડલ ઘડ્યું છે- ભૂપેન્દ્ર યાદવ

જામનગર :કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન તેમજ શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સર્વગ્રાહી અભિગમ દ્વારા જૈવવિવિધતા સંરક્ષણનું અનોખું મોડલ ઘડ્યું છે. આજે ગુજરાતમાં દ્વારકાના રુક્મિણી મંદિર પાસે હરિયાલી મહોત્સવને સંબોધતા યાદવે પર્યાવરણ અને આશ્રિત જીવો વચ્ચેના નિર્ણાયક સંતુલનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો જેના માટે […]

ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે 3006 હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે

અમદાવાદઃ દ્વારકા જિલ્લાના રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ  રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. જેમાં રૂક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત […]

અમરનાથ યાત્રામાં પહેલા 5 દિવસે શ્રદ્ધાળુંઓની સંખ્યાનો નવો રેકોર્ડ, 67 હજારથી વધુ લોકો બાબા બર્ફાની કર્યા દર્શન

  શ્રીનગર –  1લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો પ્રથમ દિવસે 7 હજારથી વધુ યાત્રીઓ દર્શન માટે પહોંચ્યા હતા ત્યારે હવે યાત્રાના 5 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હવે યાત્રાના 5 દિવસ બાદ 67 હજારથી વધુ શિવ ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હોવાનો નવો રેકોર્ડ નોંધાયો છે.ચોક્કસ જાણકારી અનુસા 1 […]

અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો

અમદાવાદ: શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલાં બાળકોને બચાવી તેમના માટે સાથે સાનુકૂળ માહોલનું સર્જન કરી ફરી સામાન્ય જીવન ગુજારવામાં મદદરૂપ થવા શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશન ખાતે માં ફાઉન્ડેશનના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ ચાઈલ્ડ ફ્રેન્ડલી […]

ડેપ્યુટી NSA વિક્રમ મિસરીએ ઈરાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઈ વાત

દિલ્હી:નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્ત્રીએ બુધવારે તેહરાનમાં ઈરાનના વિદેશમંત્રી હોસેન અમીર અબ્દુલ્લાહિયન સાથે મુલાકાત કરી અને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) દ્વારા પરિવહન સુવિધા અંગે ચર્ચા કરી.ઈરાનમાં ભારતીય દૂતાવાસે બુધવારે ટ્વિટ કર્યું, “ડેપ્યુટી NSA વિક્રમ મિસ્ત્રી  INSTC દ્વારા ટ્રાન્ઝિટ સુવિધા માટે ભારત, ઈરાન અને રશિયા વચ્ચેની ત્રીજી ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લેવા તેહરાનની તેમની તાજેતરની […]

ભારત અને અમેરિકા સહિત દરેક સમાજની પોતાની સમસ્યાઓ અને પડકારો છે: કર્ટ કેમ્પબેલે

નવી દિલ્હીઃ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. બંને દેશો ઘણા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે પરંતુ ભારતમાં માનવાધિકારના મુદ્દે અમેરિકી સરકારને વારંવાર સવાલ કરવામાં આવે છે. હવે અમેરિકી સરકારે આ અંગે જવાબ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ તેનાથી ચિંતિત નથી અને આ મુદ્દાથી બંને દેશોના સંબંધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code