ખાલિસ્તાન સમર્થકો પ્રત્યે કેનેડાનું નરમ વલણ, ભારતે ફરી ચેતવણી આપતા કહ્યું , ‘આ કોઈ પણ દેશના હિત માટે સારું નથી’
દિલ્હીઃ- વિદેશમંત્રી એસજયશકંરે કેનેડાને ફરી ચેતવણી આપી છે ખાલિસ્તાનના સનર્થકો પ્રત્યે જે રીતે કેનેડા નરમ વલણ દાખવી રહ્યું છે તે દેશના હિત માટે સારુ નથી વિદેશમંત્રીએ એમ જણઆવ્યું હતું . જાણકારી પ્રમાણે તેમણે કહ્યું કે ભારત તરફથી વારંવારની ચેતવણીઓ છતાં એવું લાગતું નથી કે કેનેડા સરકાર ખાલિસ્તાન તરફી સંગઠનો અને ઉગ્રવાદીઓની ગતિવિધિઓને રોકવામાં કોઈ […]