1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા નવતર પહેલ,ડ્રોન ટેકનોલોજીથી બીજનો છંટકાવ થશે

પાવાગઢ : રાજ્ય સરકારના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે. ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વરસાદી ઋતુમાં વધારે વૃક્ષો વાવી […]

તેલંગાણામાં ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 3 ડબ્બા બળીને ખાખ, યાત્રીઓનો આબાદ બચાવ

  હૈદરાબાદઃ  તાજેતરમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ ઘણી સામે આવી હતી ત્યારે હવે તેલંગણામાં ટ્રેનના ડબ્બામાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે  પ્રાપ્ત જાણકારી પ્રમાણે  સિકંદરાબાદ જતી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં આજરોજ અચાનક આગ લાગી હતી, આ ટ્રેન ઓછામાં ઓછી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી જેને કારણે આગ લાગી હોવાનું […]

રાજકોટનાં રસરંગ લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ,જાણો આ વર્ષે શું છે ખાસ

રાજકોટ:ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1983 થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતાઓ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003 થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. કોરોનાની મહામારી દરમ્યાન જાહેર જનતાના હિતાર્થે 02 વર્ષ મેળો બંધ હતો. અતિ લોકપ્રિય આ લોકમેળામાં લાખોની સંખ્યામાં દસ […]

આજે રાજકોટનો સ્થાપના દિવસ,વર્ષો જૂની વિરાસત હજુ અડીખમ

રાજકોટ:  7 જુલાઈ રાજકોટનો સ્થાપના દિન છે ત્યારે 400 વર્ષ પહેલા ઈ. સ. 1610 મા જાડેજા રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું, ઉંચાઇ ઉપર હોવાથી રાજુ સંધિના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું. શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારીયા નાકા, રૈયા નાકા, બેડીના નાકા અને ભીચરીના નાકાની અંદર ઊંચાઈ ઉપર […]

છત્તીસગઢને પીએમ મોદીએ કરોડોની આપી ભેંટ – 8 યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

  રાયગઢઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢની રાજધાની રાયપુરની મુલાકાતે છે અહી તેમણે અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું છે,આજ રોજ સવારે 10 કલાકેને 45 મિનિટે તેઓ અહીં આવી પહોચ્યા હતદા ત્યાર બાદ તેઓ કાર્યક્રમ સ્થળ પરએરપોર્ટથી હેલિકોપ્ટરના માધ્યમથી સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ પહોંચ્યા. પીએમ મોદીએ આ દરમિયાન રેલ અને રોડ સંબંધિત પાંચ કેન્દ્રીય પ્રોજેક્ટનો શિલાન્યાસ […]

મશહુર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોનીનો આજે જન્મદિવસ, જાણો તેમના જીવન સફરની કેટલીક ખાસ વાતો

  દિલ્હીઃ- ક્રિકેટ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવનાર મહેન્દ્ર સિંહ ઘોની આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવશે,ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂકેલા અને દર્શકોના દિલમાં ખાસ છબી ઊભ કરનાર ક્રિકેટર માહીના નામથી જાણીતા છે. તેઓનો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ રાંચીમાં થયો હતો. એક સામાન્ય નમ્ર પરિવારમાં જન્મેલા માહિ એ ક્રિકેટર બનવાનું સપનું જોયું હતું  […]

મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામ કર્યું : જે.પી.નડ્ડા

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા નવ વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે અને ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે જે 2014માં દસમા સ્થાને હતી. નડ્ડાએ અહીં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં ભારતની પ્રગતિનો શ્રેય મોદી […]

હવામાન ખરાબ થતા અમરનાથ યાત્રા અસ્થાયી રુપે રોકવામાં આવી

શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હતો માત્ર 7 દિવસમાં જ 80 હજારથી વધુ ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા પહોચ્યા છે જે એક નવો રેકોર્ડ છે સાથે જ હવામાનની સ્થિતિ આજરોજ વધુ ખરાબ જણાઈ રહી હોવાથઈ અસ્થાયી રુપે અમરનાથસ યાત્રા અટકાવવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પહેલગામ અને બાલટાલ બંને માર્ગો પર […]

રાહુલ ગાંઘીને ઝટકો – ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતાની માનહાનિ કેસ બાબતે સજા પર રોક લગાવવાની અરજી ફગાવી

  દિલ્હીઃ- આજરોજ 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની કોર્ટમાં માનહાનિ કેસ મામલે સુવાણ હતી જેમાં રાહુલ ગાંઘીએ માનહાનિ કેસમાં પોતાની સજા પર રોક લગાવવા મામલે અરજી કરી હતી જો કે હવે રાહુલ ગાંઘીને આ મામલે મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી  […]

સિવિલ એવિએશન સેક્ટરમાં વધુ મજબુત બનવાની ભારતની તૈયારી,AERAમાં બની 10 નવી પોસ્ટ

દિલ્હી : ભારતે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર ઉછાળો અનુભવ્યો છે, જે તેને વિશ્વભરમાં ત્રીજું સૌથી મોટું બજાર બનવા માટે આગળ ધપાવે છે. ગ્રીનફિલ્ડ પોલિસી હેઠળ નવા એરપોર્ટ અસ્તિત્વમાં આવી રહ્યા છે અને પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ- ઉડે દેશ કા આમ નાગરિક (UDAN) હેઠળ વધુ અને વધુ અસ્તિત્વમાં રહેલા અનસર્વ્ડ/અન્ડરસર્વ્ડ એરપોર્ટ્સ કાર્યરત થઈ રહ્યા છે અને એરલાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code