1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગારિયાધારમાં વર્ષોથી બનાવેલું માર્કેટ યાર્ડ કાર્યરત ન કરાતા ખેડુતોને ઉપજ વેચવા માટે પડતી મુશ્કેલી

ગારિયાધારઃ શહેરમાં રાજકિય નેતાઓની નિષ્ક્રિયતાને કારણે વિકાસમાં પાછલ ધકેલાયું છે. શહેરનાં નવાગામ રોડ પર વર્ષો પહેલાં માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યુ છે.પરંતુ હજુ સુધી આ યાર્ડમાં ખેડુતો ને ઉપયોગમાં આવ્યુ નથી .ગારિયાધાર શહેરમાં મુખ્ય ઉદ્યોગ હીરા તેમજ ખેતી પર લોકો નભે છે.આ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કોગ્રેસ બંને પક્ષો દ્ધારા શાસન કરવામાં આવ્યુ છે. પરંતુ કોઇ પક્ષ […]

ગુજરાતમાં 1લી જુલાઈથી વાહનોના રજિસ્ટ્રેશન અને નંબરની ફાળવણી શો-રૂમમાંથી જ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં નવા વાહનોની ખરીદી સાથે ડિલર્સના શો-રૂમમાંથી જ રજિસ્ટ્રેશન અને નવા વાહનના નંબરની ફાળવણી કરી દેવાશે. એટલું જ નહીં વાહનોને નંબર પ્લેટ પણ ડિલર્સ દ્વારા લગાવી અપાશે. આગામી 1 જુલાઇથી તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી […]

અમદાવાદના ઈસનપુરમાં ટ્રક પસાર થતાં જ મોટો ભૂવો પડ્યો, ટ્રકના ડ્રાઈવર-ક્લીનરને ઈજા

અમદાવાદઃ શહેરમાં હવે તો વગર વરસાદે પણ ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે. ગુરૂવારે ઈસનપુર વિસ્તારમાં ટ્રક પસાર થતી હતી ત્યારે જ રોડ પર મોટો ભૂવો પડતા ટ્રક પલટી ગઈ હતી, જેથી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ઈજા થઈ હતી. શહેરના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસેથી સિમેન્ટની થેલીઓ ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક […]

નવસારી નજીક રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, એસી કોચના કાચ તૂટ્યા

અમદાવાદઃ કચ્છ એક્સપ્રેસ ટ્રેન પર નવસારી પાસે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતાં વાતાનુકુલિત કોચની બારીનો કાચ તૂટી પડતાં પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. આ બનાવની આરપીએફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, મુંબઈ તરફથી આવી રહેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નવસારી પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે કોઈ અજાણ્યા […]

સુરતના ટીંબા ગામ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા 3નાં મોત, અકસ્માત બાદ ડમ્પર સળગી ગયું

સુરતઃ રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પુર ઝડપે ચલાવાતા વાહનોને લીધે તેમજ ઓવરટેક કરવાની લાહ્યમાં અકસ્માતો સર્જાતા હોય છે. સુરત જિલ્લાના ટીંબા ગામ નજીક પુરફાટ ઝડપે જતાં ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ત્રણ યવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ડમ્પરમાં આગ લાગી હતી. આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા […]

કલોલમાં દૂષિત પાણીને લીધે કોલેરાના 11 કેસ નોંધાયા, પેથાપુરમાં ઝાડા-ઊલટીના 20 કેસ નોંધાયા

ગાંધીનગર:  કલોલ શહેરમાં છેલ્લા મહિનાથી  ડહોળું પાણી આવવાની ફરિયાદ હતી. આ ફરિયાદના પગલે નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનનું લીકેજ શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન 11 જેટલા કોલેરાના કેસ નોંધાતા નગરપાલિકાનું તંત્ર દોડતુ થઈ ગયુ છે. બીજી બાજુ ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં તાવ, ઝાડા, ઊલટીના 20 જેટલા કેસ નોંધાતા ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ […]

જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, ત્રણના મોત, પાંચ રહિશોને કાટમાળમાંથી બહાર કઢાયાં

જામનગરઃ શહેરમાં સાધના કોલોનીમાં એક 3 માળનો જૂની ઈમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં કાટમાળમાંથી બહાર કઢાયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે.  જેની સારવાર ચાલી રહી છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. સમીસાંજે આ ઘટના બનતાં જ આસપાસના રહીશો ભેગા […]

દિલ્હીમાં CNG ટેક્સીની લાઈફલાઈન વધી, હવે પરમિટ 15 વર્ષ માટે માન્ય રહેશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પરિવહન વિભાગે નિર્દેશ આપ્યો છે કે CNG અથવા અન્ય સ્વચ્છ ઇંધણ પર ચાલતી અને કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ ધરાવતી તમામ ટેક્સીઓની પરમિટની માન્યતા હવે વધારીને 15 વર્ષ કરવામાં આવશે. જો કે, આ વિસ્તરણ મોટર વાહન અધિનિયમ, 1988, કેન્દ્રીય મોટર વાહન નિયમો (CMVR), 1989 અને દિલ્હી મોટર વાહન નિયમો (DMVR), 1993 માં […]

આર્થિક કંગાલ પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો, સુઝુકી મોટરએ પ્લાન્ટ બંધ કર્યો

નવી દિલ્હીઃ જાપાનની સુઝુકી મોટર (સુઝુકી મોટર) એ સ્ટોક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેઓ પાર્ટસ અને એસેસરીઝની અછતને કારણે પાકિસ્તાનમાં તેની ફેક્ટરી અસ્થાયી ધોરણે બંધ કરી રહી છે. ડોનના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. તેણે મે 2022 માં સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન (SBP) દ્વારા રજૂ કરવામાં આવેલી સિસ્ટમને આનું કારણ આપ્યું છે, જે સંપૂર્ણપણે […]

મા કાલિકાનું મંદિર વધુ સ્વચ્છ બન્યું : કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો

આપણાં દેશમાં અસંખ્ય મંદિરો આવેલાં છે,જેમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા જાય છે.શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે, દેવ અને ગુરુ પાસે ખાલી હાથે ના જવાય. શ્રીફળ વગર કોઇ વ્યક્તિ દેવ કે દેવી પાસે જતી હોતી નથી. શ્રીફળ એટલે કે નારિયેળ દરેક મંદિરમાં વપરાતું ફળ છે.નારિયેળ વગર કોઇ દેવ કે દેવીની પૂજા શક્ય નથી.એક શ્રીફળ માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code