1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હીટ વેવને લઈને આરોગ્ય મંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્ર મદદ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મોકલશે

દિલ્હી :  યુપી, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઝારખંડના ઘણા રાજ્યોમાં ગરમીના પ્રકોપ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. બેઠક બાદ આરોગ્ય મંત્રીએ કહ્યું કે ભારત સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ જે રાજ્યોમાં હીટ વેવની અસર જોવા મળી […]

કાવડયાત્રાને લઈને ઉત્તરપ્રદેશની સરાકરે દિશા-નિર્દેશ જારી કર્યા – આ વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંઘ

કાવડયાત્રાને લઈને યુપીમાં ગાઈડલાઈન રજુ ભાલા જેવા  તિક્ષ્ણ હથિયારો પર બેન લગાવાયો લખનૌઃ- હવે કાવડ યાત્રા શરુ થવાને થોડા દિવસોની વાત છે ત્યારે ઉત્તરપ્રદેશની સરાકરે કાવડયાત્રાને લઈને ખાસ દિશા નિર્દેશ જારી કર્યા છે જેમાં કેટલાક તિક્ષ્ણ હથિયારો પર પ્રતિબંધ જાહેર કર્યો છે.ઉલ્લેખનીય છે કે 4 જુલાઈના રોજથી કાવડ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે યુપીની […]

PM મોદી અમેરિકામાં એલન મસ્ક સાથે કરશે મુલાકાત,ભારતમાં ટેસ્લા કાર ફેક્ટરી સ્થાપવા પર થશે વાતચીત!

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. પીએમ મોદીનો યુએસ પ્રવાસ 21 જૂનથી શરૂ થશે અને 24 જૂને સમાપ્ત થશે. પીએમ નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને મળશે. મસ્ક સાથે પીએમ મોદીની મુલાકાત ટેસ્લા ભારતમાં તેની ફેક્ટરી સ્થાપવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી […]

જગન્નાથજીની રથયાત્રાઃ ભાવનગરમાં ભોંય સમાજના યુવાનોએ રથ ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢીબીજના પર્વ નિમિત્તે અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય જગન્નાથ મય બન્યું છે. દરમિયાન ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રૂટ ઉપર 38મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. ભાવનગરમાં 38મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે રથયાત્રા રાજમાર્ગો પર […]

જામકંડોરણા ખાતે ભગવાન રામદેવજીની યાત્રા નિકાળવામાં આવી

જામકંડોરણા ખાતે રામદેવજીની યાત્રા નિકાળવામાં આવી આજે અનેક સ્થળો રથયાત્રા નીકાળાઈ રાજકોટઃ- આજરોજ અષાઢી બીજના દિવસે ગુજરાત રાજ્યોના 70થી પણ વધુ શહેરોમાં ઠાઠામાઠ સાથએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવી છે, ખાસ કરીને અમદાવાદની રથયાત્રા સૌથી મોટી હોય છે ત્યારે અનેક શહેરોમાં રણ આજે ભગવાન જગન્નાથને શહેરમાં ફરવા માટે રથમાં લઈ જવામાં આવે છે ત્યારે રાજકોટના […]

રાજકોટ જગન્નાથજીની વિશાળ શોભાયાત્ર નીકળી, ભગવાનના દર્શન કરવા ઉમટ્યાં શ્રદ્ધાળુઓ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના પાવનપર્વ ઉપર અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ શહેરો-નગરોમાં ભગવાનની રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાજકોટમાં કૌલાષધામ આશ્રમ સ્થિત જગન્નાથજી મંદિર ખાતે સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાવ્યા બાદ પહિંદ વીધી કરાવીને […]

જન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદમાં પરંપરાગત રૂટ ઉપર નીકળેલી રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નગર ચર્ચાએ નીકળશે નગરનો નાથ અમદાવાદઃ શહેરમાં નગરચર્યા માટે નીકળેલા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી મામાના ઘર સરસપુર પહોંચ્યાં હતા. અહીં તેમને આવકારવામાં આવ્યાં હતા. તેમજ રથયાત્રામાં જોડાયેલા લાખો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સરસપુરની વિવિધ પોળોમાં રથયાત્રામાં જોડાયેલા ખલાસીઓ, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ પ્રસાદ આરોગ્યો […]

રણવીર અને આલિયાની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટીઝર રિલીઝ

મુંબઈ : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. કરણ જોહર લાંબા સમય બાદ ફેમિલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યો છે. ટીઝરમાં રણવીર સિંહ અને આલિયાની જોડી ચાહકોને પસંદ આવી રહી છે. ‘રોકી ઔર રાની […]

વિયેતનામના રક્ષામંત્રી એ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે કરી મુલાકાત – દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા

  દિલ્હીઃ-  દેશના રાષ્ટ્રપતિ મુર્મુ દરેક મોર્ચે સતત કમાન સંભાળી રહ્યા છે,વિદેશ મંત્રીઓ સાથે બેઠક હોય કે પછી ખાસ મુદ્દાઓ પર ચર્ચા હોય ત્યારે હવે વિયેતનામના સંરક્ષણ મંત્રી એવા જનરલ ફાન વેન ગિઆંગે  વિતેલા દિવસને સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. જાણકારી અનુસાર  જનરલ ગિઆંગ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં […]

ભારતીય સંસ્કૃતિ-પરંપરાઓને વિશ્વમાં પહોંચડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાજી મંદિરમાં રથયાત્રાના પાવન પર્વન પર્વ ઉપર મંગળા આરતીમાં જોડાયાં હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદ શહેરને કરોડોના વિકારકાર્યોની ભેટ આપી હતી. ન્યૂ રાણીપ અને થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલુ ગાર્ડન ખુલ્લુ મુક્યું હતું. આ ઉપરાંત જગતપુર વિસ્તારમાં નવ નિર્મિત બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહ પ્રધાને ઉદ્દઘાટન કર્યુ હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code