1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉબર, ઓલા-રેપિડો બાઇક ટેક્સીને મોટો ઝટકો,સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર લગાવી રોક

દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી,જેમાં બાઈક-ટેક્સી એગ્રીગેટર્સ ‘રેપિડો’ અને ‘ઉબર’ને રાષ્ટ્રીય રાજધાનીમાં ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી અને દિલ્હી સરકારને કહેવામાં આવ્યું હતું કે,નવી નીતિ ન ઘડાય ત્યાં સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે. ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ અને ન્યાયમૂર્તિ રાજેશ બિંદલની વેકેશન બેન્ચે બંને એગ્રીગેટર્સને દિલ્હી હાઈકોર્ટ […]

ગૃહમંત્રી શાહ આજે ચક્રવાત બિપરજોયને લઈને રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડાઓ સાથે બેઠક યોજશે

ચક્રવાત બિપરજોયવને લઈને  ગૃહમંત્રી શાહની આજે બેઠક  રાજ્યોના આપત્તિ વ્યવસ્થાપન સાથે કરશે બેઠક દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ચક્રવાત બિપરજોયને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે,આ ચક્રવાતે તેની ્સર દેખાડવાનું શરુ કરી દીધું છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે તો ક્યાંક ભારે પવન સાથે દરિયામાં ઊંચા ઊંચા મોઝા ઉછળી રહ્યા છે આ સંદર્ભે પ્રધાનમંત્રી મોદીએ […]

ભારતવંશી કાશ્મીરથી કન્યાકુમારી સુધી બતાવશે સાંસ્કૃતિક ભવ્યતા,પીએમ મોદી 21 જૂને પહોંચશે ન્યૂયોર્ક

ભારતવંશી કાશ્મીરથી કન્યાકુમારી સુધી બતાવશે સાંસ્કૃતિક ભવ્યતા ભારતના વિકાસને પણ ભવ્ય રીતે બતાવશે  પીએમ મોદી 21 જૂને પહોંચશે ન્યૂયોર્ક દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની પ્રથમ સત્તાવાર મુલાકાતને લઈને ભારતીય-અમેરિકન સમુદાય ખૂબ જ ઉત્સાહિત છે. તે પોતાની મુલાકાતને ખૂબ જ ખાસ બનાવવા માંગે છે. આ ક્રમમાં માત્ર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાંસ્કૃતિક ઝલક જ નહીં, […]

ચક્રવાત બિપરજોયની અસર દેખાવાનું શરુ – રેલ્વે વિભાગે 67 ટ્રેનો રદ કરી

ચક્રવાત બિપરજોયની અસર શરુ 67 ટ્રેનો રેલ્વે વિભાગે કરવી પડી રદ દિલ્હીઃ- ચક્રવાત બિપરજોય એ પોતાની અસર દેખાવાનું શરુ કરી દીધુ છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો અહી એલર્ટ આપવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે રેલ્વે વિભાગે પણ વાવાઝોડાની અસરને જોતા કેટલીક ટ્રોન રદ કરી છે. પ્રાપ્ત વિગત […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા – બાંદિપોરામાંથી લશ્કરના એક આતંકી સહયોગીની ધરપકડ કરાઈ

જમ્મુ કાશ્મીરમાં સેનાનું મિશન સફળ બાંદિપોરામાંથી લશ્કરનો એક આતંકી ઝડપાયો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જયાં સતત આતંકીઓની નજર અટકેલી હોય છે આતંકીઓ દ્રારા અહી અનેક ગુનાઓને અંજામ આપવામાં આવે છે જો કે સેના અને પોલીસના અથાગ પ્રયત્નોથી આતંકવાદને પ્રોત્સાહન મળતું અટકે છે સતત ઓપરેશન દરમિયાને સેના કેટલાક આંતકીઓને ઝડપી લે છે તો કેટલાકને ભગાડવામાં સફળતા […]

કોવિન ડેટા લીક કેસમાં સરકારે કરી સ્પષ્ટતા,કહ્યું- ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત,સમાચાર પાયાવિહોણા

દિલ્હી :  દેશમાં કોવિડ રસીકરણ મેળવનારા લાભાર્થીઓના ડેટાનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનો દાવો કરતા કેટલાક મીડિયા અહેવાલો અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા થયા છે. કોવિડ-19 સામે રસી આપવામાં આવી હોય તેવા લાભાર્થીઓના તમામ ડેટાનો જેના પર સંગ્રહ કરવામાં આવ્યો છે તેવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના Co-WIN પોર્ટલના ડેટાનું ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ આ અહેવાલોમાં કરવામાં […]

 પીએમ મોદીએ રાજ્યના સીએમ પટેલ સાથે ફોનપર કરી વાત – ચક્રવાત બિપરજોયને લઈને શક્ય તમામ મદદની ખાતરી આપી

ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ ગુજરાતની ખબર પૂછી સીએમ પટેલ સાથે ફોન પર કરી વાત ગાંઘીનગરઃ- સમગ્ર દેશમાં હાલ બિપરજોય વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે ,વાવાઝોડાને લઈને એનડીઆરએફની ટિમો તૈનાત છે તો સાથે જ દરેક સ્થિતિને પહોંચી વળવા પીએમ મોદીએ વિતેલા દિવસે ખાસ બેઠક […]

પીએમ મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70,000 નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જૂન, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિઓને પણ સંબોધિત કરશે. રોજગાર મેળો દેશભરમાં 43 સ્થળોએ યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ થયેલા ઉમેદવારો સરકારમાં નાણાકીય સેવાઓના વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ […]

માત્ર કેરી જ નહી પરંતુ કેરીની ગોટલી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ,જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે

કેરીની ગોટલી આરોગ્યને કરે છે ફાયદો અનેક બીમારીમાં રાહત આપવાનું કરે છે કામ સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાચી કેરી અને પાકી કેર ીબન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે એઠલું જ નહી તે સૌ કોઈને ભાવતી પણ હોય છે,જો કે ઘણા ઓછા લોકો જાણતા હશે કે કેરીની સાથે સાથે કેરીની અંદર […]

આ છે ભારતના સૌથી સુંદર મહાસાગરો જેની સુંદરતા તમને કરશે Attract

ફરવાના શોખીન લોકોને તક મળતાં જ ફરવા જવું પડે છે, પરંતુ સૌથી વધુ તેઓ મૂંઝવણમાં હોય છે કે કઈ જગ્યાની મુલાકાત લેવી જ્યાંથી થોડી ક્ષણો માટે ભીડથી દૂર શાંતિ મેળવી શકાય. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલાક એવા સમુદ્ર વિશે જણાવીએ છીએ, જેને જોઈને તમે વારંવાર ત્યાં જવાનું પસંદ કરશો. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code