1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આગામી વર્ષથી ડિજિટલ વસતીગણતરી થશે

દિલ્હી : દેશમાં અત્યારે ટેક્નોલોજીનો જોરદાર ઉપયોગ થઈ રહ્યો છે એવામાં સરકાર પણ હવે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની તૈયારીમાં છે, જાણકારી અનુસાર હવે આપણા દેશમાં ડિજિટલ વસતી ગણતરી કરવામાં આવશે.વસતીગણતરી 2021થી બે વર્ષ મોકૂફ રહ્યા બાદ હવે આગામી વર્ષે ડિજિટલ ગણતરીના રૂપમાં કરવામાં આવશે. આ દેશની પહેલી ડિજિટલ વસતીગણતરી હશે. તેમાં સ્વ-ગણતરી એટલે સેલ્ફ એન્યુમરેશનની […]

એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડેનો દાવો, કહ્યું દાઉદ ડોનના નામથી જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકી

સમીરવાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી ડાઉનડોનના નામથી ધમકી મળતી હોવાનો દાવો દિલ્હીઃ- આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સમીરવાનખેડેનું નામ બહાર આવ્યા બાદ તે નામ ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે હવે એનસીબીના પૂ્રવ અધ્યક્ષ મસીર વાનખેડે એ પોતાને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હોવાનો દાવો કર્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ના ભૂતપૂર્વ મુંબઈ […]

અમદાવાદ રથયાત્રા: ભગવાન જગન્નાથને સાબરમતી નદીના પાણીથી જળાભિષેક કરવામાં આવ્યો

 અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના થોડા દિવસો હોય, અને શહેરમાં તેનો આનંદ માહોલ જોવા ન મળે તેવુ તો શક્ય જ નથી, ત્યારે આ વખતે એટલે કે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જાણકારી અનુસાર ભગવાન માટે 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા છે. ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીના કિનારે […]

જામનગરમાં બાળક રમતા રમતા બોરવેલમાં પડ્યું,ભારે મહેનત બાદ પણ મળી નિરાશા, બાળકનું મોત

રાજકોટ :  જામનગર શહેરથી આવી રહેલા સમાચાર ખુબ જ દુ:ખદાયક છે, વાત એવી છે કે ગઈ કાલે એક બાળક રમત રમતમાં બોરવેલમાં પડી ગયું હતુ, આ વાતની તંત્રને જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલા પણ ઉઠાવવામાં આવ્યા, પણ આખરે તંત્ર બાળકનો જીવ બચાવવામાં અસફળ રહ્યું અને બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. સમગ્ર વાત એવી છે […]

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નવા મહાસચિવ તરીકે મૌલાના ફઝલુરરહીમ મુજદ્દીદી ચૂંટાયા

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નવા મહાસચિવની નિમણૂક  મૌલાના ફઝલુરરહીમ મુજદ્દીદીને મળી આ જવાબદારી દિલ્હીઃ- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેના નવા અધ્યક્ષની પસંદગીને લઈને ઘણા સમયથી ચર્ચાઓ હતી ત્યારે હવે છેવટે અધ્યક્ષ પદ પર મ્હોર લાગી ચૂકી છે. મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીને તેના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. આ બાબતને લઈને મધ્યપ્રદેશના ઈન્દોરમાં […]

બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનની અવરજવર અટકી,90 ટ્રેનો રદ અને 46 રૂટ ડાયવર્ટ કરાયા

ભુવનેશ્વર:ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ લગભગ 90 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 46 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. આ સાથે, 11 ટ્રેનો તેમના ગંતવ્ય પહેલા જ રોકી દેવામાં આવી છે. અકસ્માતને કારણે અસરગ્રસ્ત મોટાભાગની ટ્રેનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રેલવે ઝોનની છે. શુક્રવારે થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 મુસાફરોના મોત નીપજ્યાં […]

બાલાસોર ટ્રેન દુર્ઘટના:રેલ દુર્ઘટના પર બાઈડેને વ્યક્ત કર્યો શોક,કહ્યું- આખું અમેરિકા ભારતીયોના દુઃખમાં તેમની સાથે છે

બાલાસોર ટ્રેન દુર્ઘટના:રેલ દુર્ઘટના પર બાઈડેને વ્યક્ત કર્યો શોક કહ્યું- આખું અમેરિકા ભારતીયોના દુઃખમાં તેમની સાથે છે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 288 મુસાફરો માર્યા ગયા દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ ભારતમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાના સમાચારથી ખૂબ જ દુઃખી છે. શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 288 મુસાફરો માર્યા ગયા હતા અને 1,100 થી […]

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સુરીનામ અને સર્બિયાની મુલાકાતે

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી વિદેશના પ્રવાસે સુરીનામ અને સર્બિયાની મુલાકાત લેશે પદભાર સંભાળ્યા બાદ પ્પથમ રાજકિય મુલાકાત દિલ્હીઃ- આજરોજ 4 જૂનથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 જૂન સુધી સુરીનામ અને સર્બિયાની મુલાકાતે જઈ રહ્યા છે. મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ 4 થી 6 જૂન દરમિયાન સુરીનામની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિની સાથે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ […]

ભારત-અમેરિકાના સબંધોનું નવું ચેપ્ટર:વાંચો મહત્વની જાણકારી

દિલ્હી : ચીન અત્યારે પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું જેના કારણે દુનિયાના અનેક દેશો પરેશાન છે.આવામાં ચીનને પાઠ ભણાવવા માટે ભારત અને અમેરિકા એકબીજાની વધારે નજીક આવી રહ્યા છે. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન ભારત પહોંચ્યા છે.માનવામાં આવે છે કે ભારત અને અમેરિકા વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ભાગીદારી,ચર્ચા,વ્યુહાત્મક રચના અને નિર્ણયો લેવામાં આવી શકે […]

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ ‘કવચ’ને લઈને ઉઠ્યા સવાલ, 2024 સુધી તમામ ટ્રેનોમાં ‘કવચ’ સ્થાપિત કરાશે

ઓડિશા ટ્રેન એકસ્માત બાદ સરકાર એલર્ટ 2024 સુધી તમામ ટ્રેનોમાં સુરક્ષા કવચ સ્થાપિત કરાશે ઓડિશાના બાલાસોરમાં શુર્કવારની સાંજે ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 288 લોકોના મોત થયા છે તો 100ૃ જેટલા લોકો ઘાયલ થયા છે આ આકસ્માત બાદ રેલ્વેની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર પણ સતર્ક બની છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code