1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમિત શાહ આજે તમિલનાડુની લેશે મુલાકાત,વેલ્લોરમાં વગાડશે લોકસભા ચૂંટણીનું બ્યુગલ

અમિત શાહ આજે તમિલનાડુની લેશે મુલાકાત વેલ્લોરમાં વગાડશે લોકસભા ચૂંટણીનું બ્યુગલ દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે તમિલનાડુની મુલાકાત લેશે અને વેલ્લોરમાં એક જાહેર સભાને સંબોધિત કરીને 2024ની લોકસભા ચૂંટણીનું બ્યુગલ વગાડશે. ચેન્નાઈમાં તેમના આગમન પર શાહ ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમના નેતાઓને મળે તેવી શક્યતા છે. આ પછી તેઓ ભાજપના આઉટરીચ […]

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બલદાયા – હવે PCCની કમાન રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપાઈ

  ગાંઘીનગરઃ- ગુજરાત કોંગ્રેસમાં અધ્યક્ષપદને લઈને ફેરબદલ કરવામાં આવ્યા છે જે પ્રમાણે ગુજરાત PCCની કમાન હવે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ સંભાળશે.આ સિવાય તેમણે વી વૈથિલિંગમને પુડુચેરીના પ્રમુખ બનાવ્યા છે. માહિતી આપતા કોંગ્રેસના અધિકારીએ જણાવ્યું કે ગોહિલ સિંહ અગાઉ હરિયાણા અને દિલ્હી AICCના પ્રભારી હતા. ગુજરાતના પ્રમુખ બન્યા બાદ તેમને જૂના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા […]

બ્રિટનઃબોરિસ જોનસનનું સાંસદ પદ પરથી રાજીનામું,જાણો શું છે કારણ?

દિલ્હી :બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસને સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાના નિર્ણયથી આખા દેશને ચોંકાવી દીધો છે. વાસ્તવમાં, તાજેતરમાં જ એક સંસદીય સમિતિએ કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જે લોકડાઉનનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું, પરંતુ જોનસને આ મામલે સંસદને ગેરમાર્ગે દોરી હતી, તેણે હાઉસ ઓફ […]

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ છોડના પાન , જાણો કઈ બીમારીમાં કરે છે રાહતનું કામ

ખરાબ જીવનશૈલી, ખરાબ ખોરાકના કારણે આજકાલ લોકો અનેક ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે., તેમાંથી કેટલીક બીમારીઓ એવી પણ છે કે જેનો કોઈ ઈલાજ શક્ય નથી અને તેને માત્ર દવાઓના આધારે નિયંત્રિત કરી શકાય છે. પરંતુ, આજે અમે તમને એક એવી જડીબુટ્ટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે અનેક બીમારીમાં રાહત મેળવી શકશો જેનું […]

વિશ્વ નેત્રદાન દિવસઃ કોઇ પણ ઉંમરની વ્યક્તિના મૃત્યુ બાદ એના ચક્ષુ દાન કરી શકાય

વિશ્વભરમાં 10 જૂનના દિવસને ‘વિશ્વ નેત્રદાન દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. દૃષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવામાં ઉમદા ઉદ્દેશ સાથે ‘વિશ્વ નેત્રદાન દિવસ’ અંતર્ગત દૃષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણ માટેની યોજનાઓ અને કાર્યક્રમો સહિત ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.  ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા […]

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા માંગો છો તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવા માંગો છો તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો આ સ્થળો તમારું મનમોહી લેશે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સુંદર નજારો જોવાની મજા જ અલગ છે. અહીં અમે દેશની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જે શ્રેષ્ઠ સૂર્યાસ્તના નજારા માટે પ્રખ્યાત છે. તો આવો જાણીએ એ કઈ કઈ જગ્યાઓ છે. કન્યાકુમારી – સુંદર સૂર્યાસ્ત જોવા […]

વાસ્તુશાસ્ત્રઃ વરસાદનું પાણી બદલાઈ શકે છે નસીબ,ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની અછત!

 વરસાદનું પાણી બદલાઈ શકે છે નસીબ ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની અછત! ઉનાળાની ઋતુ ભલે શરુ હોય પરંતુ ભારતના કેટલાક દેશોમાં વરસાદ પણ પોતાના રંગ દેખાડી રહ્યો છે. જો કે વરસાદ કોઈને પસંદ નથી, પરંતુ આ પાણીના ટીપા તમારું નસીબ પણ બદલી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વરસાદનું પાણી તમારા ભાગ્યનું તાળું ખોલી શકે છે. જો […]

દેશમાં ખાદીનું વેચાણ વધ્યું, નવ વર્ષમાં ટર્નઓવરમાં અનેક ગણો વધારો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સ્વદેશી વસ્તુઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ખાદીનો વપરાશ વધ્યો છે. દરમિયાન સ્‍વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત KVIC પ્રોડક્‍ટસનું ટર્નઓવર 1.34 લાખ કરોડને પર કરાવી દીધું છે. છેલ્લા 9 વર્ષમાં ગ્રામીણ વિસ્‍તારોમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલ સ્‍વદેશી ખાદી […]

બેંગ્લોરમાં આધુનિક સુવિધાથી સજ્જ આ ઓટોરિક્ષામાં મુસાફરીનો અનેરો આનંદ મળશે

નવી દિલ્હીઃ ભારતમાં કાર મોડિફિકેશનનો પોતાનો ક્રેઝ છે. લોકો લાખો રૂપિયા ખર્ચીને પોતાની કારને અનોખો લુક આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઓટો રિક્ષા ચલાવનારા લોકો પણ પાછળ નથી. હાલમાં જ એક ઓટો રિક્ષાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓટો રિક્ષાની ખાસ વાત એ છે કે તેમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યો […]

ગ્રામીણ નળનાં પાણીનાં જોડાણો 2019માં 16.64 ટકાથી વધીને 41 મહિનાના ગાળામાં 62.84 ટકા થયાં

નવી દિલ્હીઃ “જીવન બચાવવામાં, મહિલાઓ અને દીકરીઓને સશક્ત બનાવવામાં અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં ફાળો આપવા માટે પીવાનાં સુરક્ષિત પાણીની ભૂમિકાના આપણે સાક્ષી છીએ.” નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલે આજે અહીં ભારતમાં ‘હર ઘર જલ’ કાર્યક્રમના નોંધપાત્ર ફાયદાઓ પર પ્રકાશ પાડતા ડબ્લ્યૂએચઓના મહત્વપૂર્ણ અહેવાલના વિમોચન પ્રસંગે આ વાત કરી હતી. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code