1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત અને મલેશિયા વચ્ચે ‘જાહેર વહીવટ અને ગવર્નન્સ રિફોર્મ્સના ક્ષેત્રમાં સહકાર’ પર MOU

નવી દિલ્હીઃ વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG), કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારત સરકાર અને જાહેર સેવા વિભાગ, પ્રધાનમંત્રી વિભાગ, મલેશિયા સરકારે 20 ઓગસ્ટ, 2024થી પાંચ (05) વર્ષના સમયગાળા માટે ‘જાહેર વહીવટ અને શાસન સુધારાના ક્ષેત્રમાં સહકાર’ પર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એમઓયુના વિનિમય માટેના આદાન પ્રદાન માટે ઔપચારિક સમારોહ […]

ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના રૂ. 40 કરોડની એડવાન્સ રિલીઝની કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ ત્રિપુરામાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમજ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ત્રિપુરામાં ભારે વરસાદને પગલે ચારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી શરુ કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે પૂરથી પ્રભાવિત ત્રિપુરાના લોકોને રાહત આપવા માટે SDRFના કેન્દ્રીય હિસ્સા તરીકે […]

ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતરિક્ષની દુનિયામાં ભારત દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી છે. MyGovIndia દ્વારા X પર એક થ્રેડ ફરીથી પોસ્ટ કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, “ભારતે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ થ્રેડ તેની ઝલક આપે છે…” #PMModi #SpaceAchievements #IndiaInSpace #MyGovIndia #SpaceProgress #IndianSpaceMission #SpaceExploration #SpaceTechnology #IndiaSpaceProgram #SpaceInnovation #IndiaInSpace #SpaceDevelopment #SpaceScience […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડશેઃ કુમારી સેલજા

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નકારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી 1 ઓક્ટોબરે યોજાશે નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે અને કહ્યું છે કે, તેમની પાર્ટી પોતાનામાં મજબૂત છે અને તે પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે […]

નિર્દોષ વ્યક્તિના રુદનને સાંભળવામાં અસમર્થ સમાજનું પતન થવાનું નક્કી છે, ઉપરાષ્ટ્રપતિ

અમદાવાદઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ન્યાય વ્યવસ્થામાં ફોરેન્સિક વિજ્ઞાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, “ફોરેન્સિક સાયન્સ અપરાધીઓને ન્યાયનાં માર્ગે અગ્રેસર કરવાનાં સાધનથી વિશેષ છે; તે નિર્દોષતા સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ છે. ” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે સમાજ નિર્દોષ વ્યક્તિનો પોકાર સાંભળી શકતો નથી તે સમાજનું પતન થવાનું નક્કી છે. ફોરેન્સિક સાયન્સનો […]

ગુજરાતઃ 3 વીજ મથકોને સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં 2400 મેગાવોટનો વધારો થશે. હાલ 24962 મેગાવોટ પરંપરાગત અને […]

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘અદભૂત’નું 15મી સપ્ટેમ્બરે પ્રીમિયર

મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ ‘અદભૂત’ ટેલિવિઝન પર પ્રીમિયર થવા માટે તૈયાર છે. અભિનેતા ફિલ્મમાં તપાસ અધિકારીની ભૂમિકા ભજવતો હોય તેવું લાગે છે. ‘અદભૂત’ 15 સપ્ટેમ્બરે સોની મેક્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રીમિયર 15 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગે એક ખાનગી ચેનલ પર પ્રસારીત થશે. આ ફિલ્મનું નિર્દેશન સબ્બીર ખાને કર્યું છે. આ પહેલાં અભિનેતાને […]

ગુજરાત રોગપ્રતિકારક રસીકરણમાં અગ્રેસર: 2024 SDG રિપોર્ટ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય વિષયક સેવા – સુવિધાઓમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. બાળકોને આપવામાં આવતી રોગ પ્રતિરોધક રસીકરણમાં પણ ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં નિતી આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વર્ષ 2024ના SDG લક્ષ્યાંકોમાં આરોગ્ય વિષયક સેવા અને સુવિધાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં […]

ઓસ્ટ્રેલિયાની U19 મહિલા ટીમમાં ભારતીય મૂળની 3 મહિલા ખેલાડીનો સમાવેશ

નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામેની આગામી ત્રિકોણીય શ્રેણી માટે તેમની 15-સભ્યોની અંડર-19 મહિલા ટીમમાં 3 ભારતીય મૂળની મહિલા ખેલાડીનો સમાવેશ કરાયો છે. હસરત ગિલ, સમારા ડુલ્વિન અને રિબ્યા સ્યાનની પસંદગી કરાઈ છે. ડુલ્વિન અગાઉ ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા અંડર-19 માટે રમી ચૂકી છે, જ્યારે સાયન વિક્ટોરિયા ઝડપી […]

નેપાળમાં બસ અકસ્માતનો ભોગ બનેલા પીડિતો માટે પીએમ મોદીએ સહાયની કરી જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના તનહુન જિલ્લામાં બસ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે. એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે કે,“પ્રધાનમંત્રીએ એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. નેપાળના તનહુન જિલ્લામાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code