1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લીંબડીના અંકેવાળિયામાં પીવાના પાણીની સમસ્યા ન ઉકેલાતા મહિલાઓએ હાઈવે કર્યો ચક્કાજામ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના મોટાભાગના ગામડાંમાં નર્મદાના નીરને લીધે પીવાના પાણીની  સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. મોટાભાગના ગામોમાં પાઈપ લાઈન દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ યાંત્રિક ક્ષતિ તંત્રની નિષ્ફળતાને કારણે જિલ્લાના અંકેવાળિયા સહિત અનેક ગામો પીવાના પીણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી અંકેવાળિયા ગામની મહિલાઓએ પાણીના પ્રશ્ને લીંબડી -સુરેન્દ્રનગર હાઈવે  […]

ISRO એ સેમી-ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું, જે આવનાર સમયમાં સેટેલાઇટ લોન્ચ માટે મદદરુપ

ISRO ની સફળતા સેમી-ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ભવિષ્યમાં સેટેલાઇટ લોન્ચ માટે મદદરુપ સાબિત થશે દિલ્હીઃ- ઈસરોની પ્રગતિથી વિશ્વ વાકેફ છે, અનેક ઉપગ્રહો લોંચ કરવાની બાબતે ભારત ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે હાલ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ હજુ સુધી તેના સૌથી શક્તિશાળી પ્રવાહી ઇંધણવાળા એન્જિનને ક્વોલિફાય કરવા અને માન્ય કરવા માટે જરૂરી […]

દહેગામના નવનિર્મિત ટાઉન હોલનું વડાપ્રધાન મોદીના હસ્તે શુક્રવારે વચ્યુઅલ લોકાર્પણ કરાશે

ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ શહેરમાં ઔડા દ્વારા ટાઉનહોલ બનાવવામાં આવ્યું છે. જેનું વર્ચુઅલ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતી કાલે તા.12મીને શુક્રવારના રોજ કરાશે. વડાપ્રધાન આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મહાત્મા મંદિર ગાંધીનગરમાં વડાપ્રધાનના હસ્તે અનેક વિકાસ કામોના લોકાર્પણ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામ શહેર અને તાલુકાના લોકોને ઉપયોગી થઈ શકે એવું ઓડિટોરિયમ […]

વિદેશ જતાં ગુજરાતીઓને લીધે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની માગમાં જબરો વધારો

અમદાવાદઃ દેશમાંથી વિદેશ જનારાઓમાં ગુજરાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ગણાબધા વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં જતાં હોય છે. ઉપરાંત વિઝિટર વિઝા પર પણ અનેક લોકો વિદેશ જતાં હોય છે. ત્યારે વિદેશમાં કાર કે કોઈ વાહન ચલાવી શકાય તે માટે આરટીઓ કચેરીમાંથી ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી લેવામાં આવે છે. જો કે જે […]

મોંઘવારી બની બેકાબુ, જીરૂ બાદ વરિયાળી, તલ અને મરચા સહિત ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. જેમાં ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવ બેકાબુ બનતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કફોડી હાલત જોવા મળી રહી છે. તાજેતરમાં ખાદ્યતેલના ભાવમાં વધારા બાદ જીરૂ, વરિયાળી, તલ, અને મરચાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ઉપરાંત કઠોળના ભાવ પણ વધી રહ્યા છે. જો કે ખેડુતોને કેટલીક ખેત ઉપજના સારા ભાવ […]

સુરતમાં પોસ્ટની રેલ ગતિ શક્તિ કાર્ગો સેવાને મળ્યો સારો પ્રતિસાદ, 1200 ટન પાર્સલો મોકલાયાં

સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. શહેરની અનેક કાપડ મિલો-પાવરલૂમ દ્વારા સાડીઓ સહિત તૈયાર કરાતા કાપડના પાર્સલોને દેશભરના શહેરોમાં મોકલવામાં આવે છે. હવે તો પરપ્રાંતના વેપારીઓ ઓનલાઈન ઓર્ડર આપીને કાપડ મંગાવી રહ્યા છે. ત્યારે શહેરના વેપારીઓને અન્ય શહેરોમાં પાર્સલો મોકલવામાં મુશ્કેલી પડતી હતી, આથી પોસ્ટ અને રેલવે વિભાગ  દ્વારા રેલ ગતિ […]

અટલજીએ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી એ દિવસને હું ક્યારેય ભૂલી ન શકું: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પીએમએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે […]

ભારતીયો માટે કૈલાશ માનસરોવરની યાત્રા થઈ મોંધી, ચીને વધારી યાત્રા ફી નિયમો પણ આકરા કર્યા

ભારતના લોકો માટે કૈલાશ માનસરોવર યાત્રા મોંધી થઈ ચાઈનાએ યાત્રાના ચાર્જમાં કર્યો વધારો દિલ્હીઃ- ચીન હંમેશાથી ભારત સાથે આડુ ચાલતું આવ્યું છે. ચીન અને ભારતના સંબંધો હંમેશા વિવાદમાં રહેલા છે તણાવપૂર્ણ સ્થિતિને લઈને ભારત સાથે ચીનનું વર્તન ઠીક હોતુ નથી ત્યારે હવે ચીને ભારતીયો માટે કૈલાશ માનસરોવર યાત્રાના ચાર્જમાં વધારો કર્યો છે.ચીન ક્યારેય તેની નાપાક […]

સનાતન એ માત્ર એક શબ્દ નથી, તે સદા-નવો, સતત બદલાતો રહે છેઃ નરેન્દ્ર મોદી

અમદાવાદઃ સનાતન એ માત્ર એક શબ્દ નથી, તે સદા-નવો, સતત બદલાતો રહે છે. તે ભૂતકાળથી પોતાને વધુ સારી બનાવવાની સહજ ઇચ્છા ધરાવે છે અને તેથી તે શાશ્વત, અમર છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કડવા પાટીદાર સમાજની 100મી વર્ષગાંઠને વીડિયો સંદેશ દ્વારા સંબોધનમાં કહ્યું હતું. વડાપ્રધાને કડવા પાટીદાર સમાજની સમાજ સેવાના 100 વર્ષ, યુવા પાંખનું […]

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદ સિંહ ભાજપમાં જોડાયા

 JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રામચંદ્ર પ્રસાદે પાર્ટી છોડી પૂર્વ કેન્દ્રીય મંત્રીએ  થામ્યો  ભાજપનો હાથ   દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટી દેશમાં એક મજબૂત પાર્ટી બનીને ઊભરી આવી છે ,પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ બીજેપીએ અનેક વિકાસના કાર્યો તથા મહિલાઓ માટે અનેક યોજનાઓ વિકસાવી છે તો વળી રેલ્વેની સુવિધાને વધુ રરળ બનાવી છે તો સાથે જ દેશના વિકાસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code