1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હવામાન વિભાગે આ વર્ષના પ્રથમ વાવાઝોડાની કરી આગાહી જેનું નામ આપવામાં આવ્યું છે ‘મોચા’

હવામન વિભાગે વાવાઝોડાની કરી આગાહી વાવાજોડા નુમ નામ આપવામાં આવ્યું છે ‘મોચા’ દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ છાયું વાતાવરણ રહે છે તો કેટલાર શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં પલટા વચ્ચે હવામાન વિભાગે આ વર્ષના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે અને આ વાવાઝોડાને મોચા નામ આપવામાં આવ્યું છે, આગામી […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની મુશ્કેલી વધી, મોદી સરનેમ વિવાદ બાદ હવે વીર સાવરકર કેસ મામલે લખનૌની કોર્ટે તપાસના આદેશ આપ્યા

રાહુલ ગાંઘીની મુશ્કેલીઓ વધી હવે વીર સાવરકર કેસ મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા આ પહેલા મોદી સરનેમને લઈને વિવાદ સર્જાયો હતો દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અનેક વખત વિવાદના વંટોળમાં ફસાતા જોવા મળે છે અગાઉ પીએમ મોદી સરનેમ પર ટિપ્પણ કરીને તેઓ કોર્ટના ચક્કરમાં ફસાયા હતા અને તેમના સામે કેસ દાખલ થયો હતો હજી તો […]

લખનૌ ટીનમે મોટો ઝટકો, કેપ્ટન કેએલ રાહુલ અને ઉનડકટ IPLમાંથી બહાર,

દિલ્હીઃ-  લખનૌની ટીમને એક મોટો ફટકો પડ્યો છે,પ્રાપ્ત વિગત પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા લખનૌને આંચકો લાગ્યો છે. જાણકારી અનુસાર કેએલ રાહુલ હવે આ સિઝનમાં રમતો જોવા મળશે નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની છેલ્લી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રાહુલના પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી જેને લઈને હવે તે આગળની મેચમાં રમતો જોવા મળશે […]

રાજકોટઃ સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 150 વ્યક્તિઓનું પરિવારજનો સાથે મિલન, લાગણીસરભ દ્રશ્યો સર્જાયા

અમદાવાદઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેથી અહીં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન કાવેર હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન કાવેરી મારફતે અત્યાર સુધીમાં 3 હજારથી વધારે ભારતીયોને સહીસલામત પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન તાજેતરમાં 230થી વધારે ભારતીયો હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. જે પૈકી 150 જેટલા રાજકોટવાસીઓને ખાસ મારફતે રાજકોટ […]

NCP પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી – શરદ પવાર બાદ હવે જીતેન્દ્ર આવ્હાડે એનસીપી પાર્ટી છોડી

NCP પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી શરદ પવાર બાદ હવે જીતેન્દ્ર આવ્હાડે એનસીપી પાર્ટી છોડી દિલ્હીઃ- એનસીપી પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી છે, જિતેન્દ્ર આવ્હાડે NCPના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મારી સાથે થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે […]

વિદેશ મંત્રી જયશંકરે તેમના સાઉદી અરેબિયાના સમકક્ષ સાથે કરી વાતચીત,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

જયશંકરે સાઉદી અરેબિયાના સમકક્ષ સાથે કરી વાત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સાઉદી અરેબિયાના સમકક્ષ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટેના ભારતના ઓપરેશનમાં સહકાર બદલ તેમનો આભાર માન્યો હતો. બંને વિદેશ મંત્રીઓએ વર્તમાન વૈશ્વિક સ્થિતિ […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી ગયા હતા. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બે આતંકવાદીઓ માર્યા […]

દેશમાં કોરોના કેસોમાં મોટી રાહત, છેલ્લા 24 કલાકમાં 4 હજાર કરતા ઓછા કેસ નોંધાયા

કોરોનાના કેસોમાં રાહત 24 કલાકમાં 3,720 કેસ નોંધાયા દિલ્હીઃ- છsલ્લા કેટલાક દિવસથr દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે કેસ પહેલા 7 હજારને પાર નોંધાઈ રહ્યા હતા તે કેસ હવે 4 હજારને અંદર આવી રહ્યા છે જેને લઈને હવે તંત્રએ પC રહાતના શ્વeસ લીઘા છે, આ પહેલા દરેક રાજ્યોએ અનેક નિયમો ફરી […]

ચીનના યુનાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.2ની નોંધાઈ તીવ્રતા

ચીનના યુનાન પ્રાંતમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 5.2ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી : ચીનના યુનાન પ્રાંતમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 નોંધાઈ હતી.જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા ન હતા. હજુ ગઈકાલે જતાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. […]

સુડાનમાં સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે સહમતિ, 7 દિવસ સુધી રહેશે યુદ્ધવિરામ

સુડાનમાં યુદ્ધા વિરામને મળી સહમચિ 4 મે થી 11 મે સુધી રહેસે યુદ્ધ વિરામ દિલ્હીઃ- સુડાનમાં ચાલી રહેલા યુદ્ધા વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છએ જે પ્રમાણે યુદ્ધગ્રસ્ત સુડાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએફ વચ્ચે સાત દિવસીય યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે. પ્જુરાપ્બાત વિગત પ્માંરમાણે દક્ષિણ સુડાનના વિદેશ મંત્રાલયે 2 મેના રોજ સત્તાવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code