1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે દોઢ વર્ષથી કેમ્પ ન યોજાતા શિક્ષણમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોને લઇને છેલ્લા દોઢેક વર્ષથી ચર્ચા અને ફેરફારની વાતો કરવામાં આવે છે. પરંતુ કોઇ જ પ્રકારનું નક્કર પરિણામે નહી આવતા શિક્ષકોની બદલીઓને લઇને કોઇ નક્કર કાર્યવાહી કરવાની માંગણી સાથે શિક્ષકોએ શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. કહેવાય છે. કે, ઘણાબધા શિક્ષકો પોતાની બદલીઓની રાહ જોઈ રહ્યા છે. અને બદલી માટેના કેમ્પ […]

તલાટી ભરતી પરીક્ષાઃ ઉમેદવારો માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાના વાહનો પણ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 7મી મેના રોજ આયોજીત તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાને લઈને સરકાર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવા માટે વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવા માટે વિશેષ એસટી બસ તથા વિશેષ ટ્રેન વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી શૈક્ષણિક સંચાલકોને પણ ઉમેદવારો […]

રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મુલાકાતીઓની સંખ્યામાં થયો ઘટાડો

રાજકોટઃ શહેર સાથે મહાત્મા ગાંધીજીની અનેક યાદો જોડાયેલી છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આલ્ફ્રેડ હાઈસ્કૂલના બિલ્ડિંગમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કર્યુ છે. જો કે તેમાં મુલાકાતીઓને આકર્ષવામાં મ્યુનિનું તંત્ર નિષ્ફળ રહેતા ખૂબ જ ઓછા લોકો  મ્યુઝિયમનો લાભ લઈ રહ્યા છે અને જે મુલાકાતીઓ આવે છે તેમાં મોટાભાગના શાળાના પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ હોય છે. બીજી તરફ શહેરમાં […]

ચારધામ યાત્રા પર સંકટના વાદળો – કેદારનાથની યાત્રા માટેની નોંધણી 8 મે સુધી અટકાવવામાં આવી

કેદારનાથની યાત્રામાં હિમવર્ષા બની અવરોધ 8 મે સુધી રજીસ્ટ્રેન પર રોક લગાવાઈ દહેરાદૂનઃ- ચારધાન યાત્રાનો આરંભ થી ચૂક્યો છે હજારો ભક્તોએ નોંધણી કરાવી અને ચારધામની યાત્રાએ પહોંચી રહ્યા છે જો કેજારધામ યાત્રાની વાત કરવામાં આવે તો ભારે હિમવર્ષાને કારણે અહી લોકોની અવર જવર મુશ્કેલ બની છે,જો કે એનડીઆરએફ દ્રારા રસ્તાઓ પરથી ગ્લેશિયર હટાવીને માર્ગ બનાવાની […]

સુરતની તાપી નદી બની પ્રદૂષિત, કેમિકલ ઠલવાયાની શંકા, નદીના પાણીનો રંગ પણ બદલાયો

સુરતઃ ગુજરાતમાં સાબરમતી સહિત નદીઓ પ્રદૂષિત હોવાનો તાજેતરમાં રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. ત્યારે તાપી નદી પણ પ્રદૂષિત બની રહી છે. કહેવાય છે. કે, તાપી નદીના કિનારે અનેક ઉદ્યોગો આવેલા છે. કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી તાપી નદીમાં ઠાલવી દેવામાં આવતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. બીજીબાજુ તાપી નદીના શુદ્ધીકરણ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન […]

સુરતમાં હીરા ઉદ્યોગ બાદ જ્વેલરી ઉદ્યોગમાં પણ મંદી, સપ્તાહમાં બે દિવસ રજાનો નિર્ણય

સુરતઃ શહેરમાં અનેક લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગની અસર જ્વેલરી ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે, હીરાની સાથે સાથે જ્વેલરીની ડિમાન્ડ ઓછી થતાં જ્વેલરી ઉત્પાદકો દ્વારા અઠવાડિયામાં 2 દિવસની રજા રાખવાની શરૂઆત કરી દીધી છે. હીરામાં હાલ આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદીને કારણે ડિમાન્ડ ઘટતાં જ્વેલરીની માંગ પણ ઓછી થઈ છે. […]

અમદાવાદના શાહીબાગમાં કેમ્પના હનુમાન અને સ્વામિનારાયણ મંદિર પાસે બે ફુટ બ્રિજ બનાવાશે

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રોડને ક્રોસ કરવો રાહદારીઓ માટે મુશ્કેલ બનતો હોય છે. જેમાં શાહિબાગ વિસ્તારમાં કેમ્પના હનુમાનજીના મંદિરમાં અને  સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે આવતા લોકોને રસ્તો ઓળંગવો મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે આ રસ્તા પર બે ફુટ ઓવરબ્રિજ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. બે ફૂટ ‌ઓવરબ્રિજ બનાવવા માટે મ્યુનિ. દ્વારા ટેન્ડરિંગ કરતાં 4.70 કરોડના […]

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ […]

સોના–ચાંદીમાં ઉછાળો, સોનાના ભાવ 10 ગ્રામના રૂપિયા 63,500 અને ચાંદીના કિલોના 80,000

અમદાવાદઃ સોના,ચાંદી, શેર બજાર પર વૈશ્વિક પરિબળોની અસર પજતી હોવાથી તેજી-મંદી આવતી હોય છે. અમેરિકા સહિત યુરોપના દેશોમાં બેન્કોના વ્યાજ દર વધારાને લીધે એની અસર શેર બજાર પર થયા બાદ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે. આજે શુક્રવારે સોનું અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો છે. સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું ઝડપી રૂ. 700 […]

તલાટીની ભરતીની પરીક્ષાના ઉમેદવારો માટે રાજકોટ-દ્વારકા અને ભાવનગર વચ્ચે ખાસ ટ્રેનો દોડાવાશે

અમદાવાદઃ  ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7મેને રવિવારના રોજ યોજાનારી તલાટીની ભારતી પરીક્ષામાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો હોવાથી સરકાર માટે પણ આ પરીક્ષા કસોટીરૂપ બની જશે. બોર્ડના ઈન્ચાર્જ એવા આઈપીએસ હસમુખ પટેલ કાબેલ અને કાર્યદક્ષ અધિકારી છે. અને તેમના દ્વારા ઉમેદવારાને કોઈ તકલીફ ના પડે એવું આયોજન કરવામાં આવ્યું છે. એસટીની 4500થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code