1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પીએમ મોદી આવતીકાલે પોતાના સંસદિય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે, વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે

પીએમ મોદી વારાણસીની લેશે મુલાકાત ક્ષય દિવસ પર કાર્યક્રમને કરશે સંબોધિત લખનૌ- દેશના પ્રધાનમંત્રી અવાર નવાર દેશના જૂદા જૂદા રાજ્યોની મુલાકાતે હોય છે તેઓ પ્રજા વચ્ચે સતત સંબોધિત કરતા રહે છએ ત્યારે આવતીકાલે 24 માર્ચે વિશ્વ ટિબી દિવસ છે આ દિવસ પર પીએમ મોદી વારાણસીની મુલાકાતે આવવાના છે જ્યા તેઓ જનસભાને પણ સંબોધવાના  છે.  પીએમ […]

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસની બહાર ફરી ખાલિસ્તાની સમર્થકોનો હંગામો, સુરક્ષા વધારવામાં આવી

સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાનીઓનો હંગામો પોલીસ સુરક્ષા વઘારાઈ દિલ્હીઃ- વિદેશના દેશોમાં ખાલિસ્તાનીઓએ છેલ્લા ઘણા દિવસથી હંગામો મચાવ્યો છે ત્યારે બ્રિટન બાદ અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓનો હોબાળો ચાલુ જ છે ,જો કે હવે બ્રિટન બાદ હવે અમેરિકન સરકાર પણ એક્શનમાં આવી છે. સરકારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. પોલીસે એમ્બેસીની […]

અનેક દેશમાં ભૂકંપની ઘટના બાદ હવે અર્જેન્ટીનામાં ભૂકંપના આચંકાઓ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.5 નોધાઈ

અર્જેન્ટીનામાં ભૂકંપના આચંકાઓ  રિક્ટર સ્કેલ પર તિવ્રતા 6.5 નોંધાઈ દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારના રોજ અફઘાનિસ્તાન, પાકિલસ્તાન ભારત સહીત કેટલીક જગ્યાઓએ ભૂકંપ આવવાની ઘટના બની હતી ત્યારે હવે અર્જેન્ટીનામાં પણ ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા 6.5 નોંધવામાં આવી છે. ભૂકંપના કારણે શહેરના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. આર્જેન્ટિનાની નેશનલ […]

ઉનાળામાં પાઈનેપલ અને તેના જ્યૂસનું સેવન દિવસભર એનર્જી બનાવી રાખે છે,જાણો તેના બીજા ઘણા લાભ

પાઈનેપલ વિટામિન સીથી ભરુપુર હોય છે ઉનાળામાં તેનું સેવન સ્વાસ્થ્યને ફાયદો કરાવે છે ઉનાળાની ગરમીની શરુઆત થી ચૂકી છએ ત્યારે આપણે આપણ ાખોરાક પર પુરતુ ધ્યાન આપવું જોઈએ સવારની શરુઆતથી જ શરીરને એનર્જી મળી રહે તેવા ફળો અને ખોરાકનું સેવન કરવું જોઈએ, વિટામીન સીથી ભરપુર ખોરાકની પસંદગી કરી શરીર માટે ગુણકારી છે જેમાંનું એક ફળ […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આજે સુરતની કોર્ટમાં હાજર થશે, માનહાનિ કેસ મામલે આવી શકે છે ચૂકાદો

રાહુલ ગાંઘી સુરતની કોર્ટમાં હાજર થશે માનહાનિ કેસ મામલે ચૂકાદાની આશા દિલ્હી- વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપશે, વર્ષ  2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં આજે  તેમની પેશી છે ત્સુયારે આજે ા મામલે ચૂકાદો આવી શકે તેવી આશાઓ છે. પક્ષના નેતાઓએ વિતેલા દિવસે કહ્યું કે, કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો […]

નદીઓના પ્રદુષણ મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી GPCBને એક્શન ટેકન રિપોર્ટ રજુ કરવા નિર્દેશ

અમદાવાદઃ રાજ્યની નદીઓમાં પ્રદુષણ મુદ્દે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરીને જીપીસીબીની ઝાટકણી કાઢી હતી. જેથી સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને હાઈકોર્ટે જીપીસીબીને એક્શન ટેકન રિપોર્ટ ફાઈલ કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ આ અંગે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. કેસની હકીકત અનુસાર નદીઓમાં પ્રદુષણને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. બીજી તરફ અમદાવાદની મધ્યમાથી નીકળતી સાબરમતી નદીમાં […]

માતા બ્રહ્મચારિણીને તપસ્યાની દેવી માનવામાં આવે છે,આ છે દેવી દુર્ગાનું બીજું સ્વરૂપ

ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. બીજી તરફ નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાના અન્ય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મા એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આવી સ્થિતિમાં મા બ્રહ્મચારિણી નામનો અર્થ થાય છે તપસ્યા કરનાર. માતા એક હાથમાં જપની માળા […]

23 માર્ચે વિર ભગતસિંહની પુણ્યતિથિ, આજનો આ દિવસ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે

23 માર્ચ એટલે શહીદ દિવસ આજના દિવસે ભગતસિંહને ફાંસી અપાઈ હતી આજે 23 માર્ચે એટલે શહીદ દિવસ આજનો દિવસ દેશ માટે બલિદાન આપનારા લોકોનો દિવસ આ દિવસે ખાસ આ લોકોને યાદ કરવામાં આવે છે.ખાસ કરીને  ક્રાંતિકારી ભગત સિંહની આજે  પુણ્યતિથિ છે જેથી આજે 23 માર્ચને હીદી દિવસ અથવા બલિદાન દિવસના રૂપમાં યાદ કરવામાં આવે છે. […]

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, સાયબર ક્રાઈમના કેસ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો

અમદાવાદઃ વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બનીને નાગરિકોની સેવામાં સેવાવૃત બની છે તે આપણા સૌ માટે ગૌરવ છે. રાજ્યના યુવાનોને નશાની ચુંગલમાંથી મુક્તિ અપાવવી એ જ અમારો નિર્ધાર છે ત્યારે દારૂના દુષણને ડામવા માટે […]

નવરાત્રિના ઉપવાસ દરમિયાન થોડો નાસ્તો ખાવા માંગો છો,તો મિનિટોમાં તૈયાર કરો કેળાની ચિપ્સ

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ પર માતાના ભક્તો પણ દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરે છે. નવ દિવસના ઉપવાસ દરમિયાન ભક્તો શું ખાવું તેની મૂંઝવણમાં રહે છે. નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમે કેળાની ચિપ્સ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code