વિપક્ષે હાર ઉપર ગુસ્સો વ્યક્ત કરવાને બદલે સકારાત્મતા સાથે આગળ વધવું જોઈએઃ PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષી દળોને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પર પોતાનો ગુસ્સો ન ઠાલવવા, પરંતુ તેમાંથી શીખવા, નકારાત્મકતાને પાછળ છોડીને સકારાત્મક વલણ સાથે આગળ વધવા વિનંતી કરી હતી. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે મીડિયાને સંબોધતા વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે, જો વિરોધ પક્ષો ‘વિરોધ ખાતર વિરોધ‘ કરવાની પદ્ધતિ છોડી દેશે […]