PM મોદી મહારાષ્ટ્રની લેશે મુલાકાત,છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ
દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે નેવી ડે PM મોદી 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની લેશે મુલાકાત છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાંજે 4:15 વાગ્યે મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ પહોંચશે અને ત્યાં કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. તે પછી વડાપ્રધાન સિંધુદુર્ગમાં ‘નેવી […]