1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

આજરોજ 28 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી દુબઈમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટવ આરંભ , PM મોદી પણ લેશે ભાગ

દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે જળવાયુ પરિવર્તન પર વૈશ્વિક સમિટમાં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાત માટે દુબઈ જશે. પીએમ મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2023 સુધી સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે. વડાપ્રધાન UAEમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત પર્યાવરણીય પરિવર્તન પરની બેઠક COP-28માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા અને આબોહવા પરિવર્તનને અસરકારક […]

CM ભૂપેન્દ્ર પટેલે ટોક્યોમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી ગુજરાતમાં મૂડી રોકાણ માટે આમંત્રણ આપ્યું

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આગામી જાન્યુઆરી મહિનામાં યોજાવાનું છે જેની તૈયારીઓને તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ હાલ જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અનેક રાજકીય મહાનુભાવો અને ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી હતી. તેમજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબર સમિટમાં સહભાગી થવા માટે આમંત્રણ આપ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારો માટે રાહતના સમાચાર ,16 દિવસ બાદ હવે ગમે ત્યારે બહાર આવી શકે છે કામદારો

દહેરાદૂન – છેલ્લા 16 દિવસથી  ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલ ચર્ચાનો વિષે બની છે અહી તનલમાં 41 કામદારો 16 દિવસથી ઝઝૂમી રહ્યા છે આ સાથે જ તેને બહાર લાવવાનું કામ ઝડપી બન્યું છે. ટનલની અંદર ઓગર મશીન ડ્રિલિંગના ઓપરેટર શંભુ મિશ્રાએ જણાવ્યું કે જ્યારે બપોરે 1:50 વાગ્યે પાઇપ ક્રોસ થઈ ત્યારે અંદર ફસાયેલા કામદારો આનંદથી […]

હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો

હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના તાપમાનમાં ઘડાટો કડકડતી ઠંડીને પગલે જનજીવનને થઈ અસર નવી દિલ્હીઃ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ છે. બરફ વર્ષાને કારણે પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. બંને રાજયમાં થયેલ બરફ વર્ષાનાં કારણે હિમાલયની તળેટીમાં રહેલ મેદાની રાજ્ય હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં ઘટાડો થયો છે. લોકોએ ઠંડીનો […]

ઉત્તરકાશી ટનલમાં 54 મીટરનું ખોદકામ પૂર્ણ, પીએમ મોદીએ CM ધામીને ફોન કર્યો

દિલ્હી – ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે કહ્યું કે તમામ બચાવકર્મીઓ સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં કાટમાળની અંદર કુલ 52 મીટર પાઇપ નાખવામાં આવી છે. તે જ સમયે, પીએમ મોદીએ સીએમ ધામી સાથે ફોન પર વાત કરી. PM એ ઉત્તરકાશી ટનલમાં […]

સગીર દીકરી ઉપર બળાત્કાર કેસમાં પ્રેમીને મદદ કરનારી માતાને કોર્ટે 40 વર્ષની સજા ફટકારી

બેંગ્લોરઃ કેરળની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે એક મહિલાને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) કેસમાં 40 વર્ષની સખત કેદ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. જજ આર. રેખાએ કહ્યું કે, આરોપી મહિલનાને માતા શબ્દને શર્મશાર કર્યો છે. મહિલા કોઈ પણ પ્રકારની માફી માટે હકદાર નથી અને તેને મહત્તમ સજા આપવામાં આવી છે. […]

ઉપરાષ્ટ્રપતિ ધનખરે ગાંધી સાથે કરી પીએમ મોદીની તુલના,જાણો શું કહ્યું

દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીને યુગના માણસ ગણાવ્યા હતા અને તેમની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી હતી. પોતાના દેશ માટે કરેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે પીએમ મોદીના વખાણમાં ઘણી વાતો કહી. જોકે, ઉપાધ્યક્ષ જગદીપ ધનખડના આ નિવેદન બાદ વિપક્ષી દળોએ તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો જાણીએ […]

30મી નવેમ્બરે પીએમ મોદી 50 હજારથી વધુ નિમણૂક પત્રોનું કરશે વિતરણ – આ વર્ષનો હશે છેલ્લો રોજગાર મેળો

દિલ્હી – આ વર્ષનો  છેલ્લો રોજગાર મેળો 30 નવેમ્બરના રોજ યોજવા જઈ  રહ્યો છે ,છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા રોજગાર મેળા દ્વારા અત્યાર સુધીમાં દેશભરના લાખો યુવાનોને રોજગાર મળ્યો છે. આગામી રોજગાર મેળાનું આયોજન 30મી નવેમ્બરે કરવામાં આવશે પ્રાપ્ત માહિતી મુજબ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપશે. પીએમ મોદી 30 નવેમ્બરે […]

ભારતીય રાજદૂત સાથે ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ગેરવર્તનથી નારાજ અમેરિકન શીખ સંગઠને કરી કાર્યવાહીની માંગ

દિલ્હી – અમેરિકાના એક શીખ સંગઠને દેશમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ પર ન્યૂયોર્કના ગુરુદ્વારામાં હુમલાની ઘટનાની નિંદા કરી છે. આ સિવાય શીખ સંગઠને ગુરુદ્વારા મેનેજમેન્ટ પાસે સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિતેલા દિવસને સોમવારના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં શીખ્સ ઑફ અમેરિકા નામની સંસ્થાએ કહ્યું કે ગુરુદ્વારા પૂજા સ્થળ છે […]

ઇઝરાયલ-હમાસની સહમતી,હવે યુદ્ધવિરામ આ દિવસ સુધી ચાલશે

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભયાનક જંગ બાદ યુદ્ધવિરામથી થોડી શાંતિ આવી છે. બંધકોને છોડાવવા માટે બંને પક્ષો વચ્ચે ડીલ પણ કરવામાં આવી છે. આ ચાર દિવસીય યુદ્ધવિરામ વચ્ચે સમાચાર આવ્યા છે કે બંને પક્ષોએ યુદ્ધવિરામને વધુ 2 દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો છે. કતારના વિદેશ મંત્રાલયે આની જાહેરાત કરી છે. આ પગલાની મદદથી હમાસના કબજામાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code