1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન:100 કિમી પુલ,230 કિમી પિલર લગાવવાનું કામ પૂર્ણ,રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

અમદાવાદ:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે 100 કિમી પુલનું બાંધકામ અને 230 કિમી થાંભલાઓ લગાવવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ કાર્ય કરી રહેલ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ આ માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંદર્ભમાં એક વીડિયો પણ જાહેર કર્યો છે. […]

દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે એ આપી આપી, 4 ડિસેમ્બર સુધી જામીન પર જ રહેશે

દિલ્હી –  દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમના વચગાળાના જામીન હાલ પૂરતા યથાવત રાખ્યા છે. હવે તે 4 ડિસેમ્બર સુધી જામીન પર જેલની બહાર રહેશે. આ સહિત  સુપ્રીમ કોર્ટ આ મની લોન્ડરિંગ કેસમાં આગામી સુનાવણી 4 ડિસેમ્બરે યોજાશે . વચગાળાના જામીન જાળવી રાખવાના આદેશ સાથે સુપ્રીમ કોર્ટમાં આજે […]

દિલ્હીની કેજરીવાલ સરકારની જાહેરાત,આજરોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ પર દિલ્હીમાં ડ્રાય ડે રહશે 

દિલ્હી –  દિલ્હી સરકારે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ તેગ બહાદુર શહીદ દિવસને દિલ્હીમાં ડ્રાય ડે તરીકે ઉજવવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે દર વર્ષે 24 નવેમ્બરે રાજધાનીમાં ડ્રાય ડે રહેશે. જ્યારે 25 ડિસેમ્બર ક્રિસમસ ડે હોવા છતાં ડ્રાય ડે નહીં […]

CM યોગીએ અયોધ્યામાં બાળકોને પીરસ્યું ગરમાગરમ ભોજન,હનુમાનગઢી-રામલલ્લાના કર્યા દર્શન

લખનઉ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે અયોધ્યા પહોંચ્યા હતા. સૌ પ્રથમ સીએમ યોગીએ પોલીસ લાઇન અયોધ્યામાં બાળકોને પોતાના હાથે ગરમ રાંધેલું ભોજન પીરસ્યું.આ સાથે તેમણે આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા 03 થી 06 વર્ષની વયના બાળકોને ગરમ રાંધેલું ભોજન પૂરું પાડવા માટે ગરમ રાંધેલું ભોજન યોજના શરૂ કરી.આ યોજના યુપીના 35 જિલ્લાઓમાં 3,401 આંગણવાડી કેન્દ્રો પર ચલાવવામાં […]

વિધાનસભાની ચુંટણી પહેલા 5 રાજ્યો માંથી 1,700 કરોડ થી પણ વધુની કેશ રકમ જપ્ત કરાઇ

દિલ્હી – વિધાન સભ્યની ચુંટણી કેટલાક રાજ્યમાં યોજાનાર છે ત્યારે આ પેહલા અનેક સ્થળોએ થી રોકડ રૂપિયા જપ્ત કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે , દૈ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. દરમિયાન ગુરુવારે ચૂંટણી પ્રચાર દરમિયાન રંગારેડ્ડીના  કચ્ચીબાઉલીમાં  એક કારમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ કબજે કરી છે. જ્યારે તેઓ ત્યાં […]

ભારતમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ સ્થાયી ધોરણે થયું બંધ,અંહી જાણો કારણ

દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્થિત અફઘાનિસ્તાનની એમ્બેસી આખરે બંધ કરી દેવામાં આવી છે. એક નોટિસ જારી કરીને દૂતાવાસે કહ્યું કે અમે 23 નવેમ્બર 2023 થી નવી દિલ્હીમાં અમારા રાજદ્વારી મિશનને સ્થાયી ધોરણે બંધ કરવાની જાહેરાત કરતા દિલગીર છીએ. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં અફઘાન ગણરાજ્યનો કોઈ રાજદ્વાર બાકી નથી. ઇસ્લામિક રિપબ્લિક […]

દુનિયા શાંતિના માર્ગને ઠોકર મારી રહી છે, હવે માત્ર ભારત જ રસ્તો બતાવે તેવી અપેક્ષા – થાઈલેન્ડમાં ‘વિશ્વ હિન્દુ કોંગ્રેસ’ને સંબોધિત કરતાં મોહન ભાગવત

દિલ્હી – આજરોજ શુક્રવારે  RSSના વડા મોહન ભાગવતે  થાઈલેન્ડમાં ‘વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2023’ને સંબોધિત કર્યું. કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે આજની દુનિયા સાચા રસ્તે નથી અને ડૂબી રહી છે. ભાગવતે વધુમાં કહ્યું કે વિશ્વએ 2000 વર્ષથી સુખ અને શાંતિ લાવવા માટે ઘણા પ્રયોગો કર્યા છે. દરેક વ્યક્તિએ ભૌતિકવાદ, સામ્યવાદ અને મૂડીવાદનો પણ ઉપયોગ કર્યો છે […]

મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, ઈમેલ દ્વારા બિટકોઈનમાં 10 લાખ ડોલર માંગ્યા

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ગુરુવારે (23 નવેમ્બર) ઈમેલ દ્વારા આપવામાં આવી હતી જેમાં 48 કલાકની અંદર બિટકોઈનમાં 10 લાખ ડોલર આપવાની માંગ કરવામાં આવી હતી. આ બાબતે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “સહાર પોલીસે ઈમેલ આઈડી- quaidacasrol@gmail.com નો ઉપયોગ કરીને […]

જમ્મુ કાશ્મીર – રાજૌરી એન્કાઉન્ટરમાં શહીદ થયેલા 4 જવાનોને સેનાએ શ્રદ્ધાંજલિ આપી

 શ્રીનગર – જમ્મુના રાજૌરી જિલ્લાના કાલાકોટમાં બુધવાના રોજ  સેન અને આતનકીઓ વચ્હે અથડામણ સર્જાઇ હતી આ થયેલા એન્કાઉન્ટરમાં 2 સૈન્ય અધિકારીઓ અને 3 જવાનો શહીદ થયા હતા. ત્યારે આજે શુક્રવારે સેનાએ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા 4 જવાનોને સેન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી  હતી. રાજૌરી એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોની ઓળખ કેપ્ટન એમવી પ્રાંજલ, કેપ્ટન શુભમ ગુપ્તા, હવાલદાર અબ્દુલ મજીદ, […]

નોર્વેના નાયબ વિદેશ મંત્રીએ ભારતના વખાણ કર્યા,જાણો શું કહ્યું

દિલ્હી: નોર્વેના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એન્ડ્રેસ મોટ્ઝફેલ્ડ ક્રાવીકે ગુરુવારે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી માને છે, જે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પ્રગતિ માટે જરૂરી છે. તેમણે કહ્યું કે, ભારતને સામેલ કર્યા વિના કોઈપણ આંતરરાષ્ટ્રીય મુદ્દાનો કોઈ વૈશ્વિક ઉકેલ શોધવો અશક્ય છે. તેમણે કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code