દિલ્હી શરાબ કૌભાંડ કેસઃ મધ્યપ્રદેશમાં ચૂંટણીપ્રચારને લઈને અરવિંદ કેજરીવાલ ED સમક્ષ થાય તેવી શકયતાઓ નહીંવત
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપા દ્વારા પણ દિલ્હી લિકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને અણિયારા સવાલો કરી રહી છે. દરમિયાન […]