1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો, EPFOએ એક મહિનામાં 17.21 લાખ સભ્યો ઉમેર્યા

નવી દિલ્હીઃ EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, EPFOએ સપ્ટેમ્બર, 2023માં 17.21 લાખ સભ્યો ઉમેર્યા છે. આમ ઓગસ્ટ, 2023ની સરખામણીમાં સપ્ટેમ્બર, 2023માં 21,475 સભ્યોનો વધારો થયો છે. જ્યારે સપ્ટેમ્બર 2022ની સરખામણીમાં સપ્ટેમ્બર 2023માં કુલ 38,262 સભ્યોનો વધારો થયો હતો. પેરોલ ડેટા અનુસાર, સપ્ટેમ્બર, 2023 દરમિયાન લગભગ 8.92 લાખ નવા સભ્યો નોંધાયા છે. આ નવા જોડાયેલા સભ્યોમાં, 18-25 […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ:અયોધ્યામાં 80 હજાર શ્રદ્ધાળુઓ માટે ‘ટેન્ટ સિટી’ બનાવવામાં આવશે

અયોધ્યા: ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવનારા ભક્તોની સુવિધા માટે ‘ટેન્ટ સિટી’ બનાવવામાં આવી રહી છે. જેમાં 80 હજાર શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.લખનઉમાં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ભારત […]

48 કલાકની ફિલ્મ ચેલેન્જ’ 54મી આઈએફએફઆઈમાં લોન્ચ કરાઈ

મુંબઈઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ’75 ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરો’ (સીએમઓટી) પહેલના વિજેતાઓ માટે ’48 કલાકની ફિલ્મ મેકિંગ ચેલેન્જ’નો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકાર રોજગારીનું સર્જન કરવા, સર્જક અર્થતંત્રને વેગ આપવા, ઉત્કૃષ્ટ કલાકારોને માર્ગદર્શન આપવા અને યુવાનોને ફિલ્મોના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે પ્રોત્સાહિત […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજભવનમાં જાસુસીનો કર્યો આક્ષેપ

કોલકતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનમાં જાસુસીનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તેમણે કોલકાતા સ્થિત ગવર્નર હાઉસમાં જાસુસી મામલે વિશ્વસનીય જાણકારી છે. તેમણે કહ્યું કે, આ અંગે સંબંધિત અધિકારીઓએ નોંધ લીધી છે. જો કે, જાસુસી કોણ કરી રહ્યું છે તે અંગે રાજ્યપાલજીએ કોઈ ખુલાસો કર્યો નથી. સુત્રોના જણાવ્યા […]

ICC નો મહત્વનો નિર્ણય, અંડર-19 વર્લ્ડ કપની યજમાની શ્રીલંકા પાસેથી પાછી ખેંચી  દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી

દિલ્હી – શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી અંદર 19 વર્લ્ડ કપ ને લઈને વિવાદમાં હતું ત્યારે હવે  ત્યારે હવે ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ ની જો માનવામાં આવે તો હવે શ્રીલંકા  પાસેથી આગામી અંડર-10 વર્લ્ડ કપની યજમાની પાછી ખેંચી લેવામાં આવી છે.શ્રીલંકન ક્રિકેટમાં વહીવટી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ICC બોર્ડે આ નિર્ણય […]

VFX અને ટેક પેવેલિયન ભારતમાં પોસ્ટ પ્રોડક્શન ઉદ્યોગને વધુ વેગ આપશેઃ અનુરાગ ઠાકુર

મુંબઈઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે ગોવામાં 54ના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) ભાગરૂપે VFX અને ટેક પેવેલિયનનું ઉદઘાટન કર્યું હતું. જેમાં પ્રથમ વખત સ્થાપિત ફિલ્મ બાઝાર આઇએફએફઆઇ, વીએફએક્સ અને ટેક પેવેલિયન ખાતે એનએફડીસીનો ઇતિહાસ એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને સીજીઆઈના ક્ષેત્રમાં ફિલ્મ નિર્માણ તકનીકમાં કેટલીક સૌથી ગતિશીલ, નિમજ્જન અને […]

રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો,હવે કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? રેસમાં સૌથી આગળ 3 નામ

દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023 બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. રવિ શાસ્ત્રી બાદ દ્રવિડે કેપ્ટન રોહિત શર્મા સાથે ભારતીય ટીમની બાગડોર સંભાળી હતી. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે એક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઈનલ, એક T-20 વર્લ્ડ કપ અને એક ODI વર્લ્ડ કપ રમ્યો, પરંતુ ICC ટ્રોફીનો દુષ્કાળ […]

કાશીની તર્જ પર મથુરામાં બનશે બાકે બિહારી કોરિડોર , એકસાથે હજારો ભક્તો દર્શનનો લઈ શકશે લાભ

દિલ્લી – કાશી વિશ્વનાથ કોરિડોર અને વિંધ્યાચલ કોરિડોરની જેમ હવે મથુરામાં પણ બાંકે બિહારી મંદિર કોરિડોર બનાવવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની આ યોજનાને મંજૂરી આપી છે.મથુરાના બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારની પ્રસ્તાવિત યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. બનારસમાં જે રીતે […]

બિહારમાં 75 ટકા અનામતનો લાભ મળશે, નીતિશ કુમાર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

પટણાઃ બિહારની જનતાને હવે 75 ટકા અનામતનો લાભ મળશે. બિહારની નીતીશ કુમારની સરકારે આ અંગે એક ગેઝેટ પ્રકાશિત કર્યું છે. એટલે કે હવેથી અનુસૂચિત જાતિ/જનજાતિ, EBC અને OBCને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 75 ટકા અનામતનો લાભ મળશે. મંગળવારથી તેનો અમલ કરવામાં આવ્યો છે. બિહાર સરકારે અનામત મર્યાદામાં 15 ટકાનો વધારો કર્યો છે. બિહાર સરકારે વિધાનસભાના […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સહયોગ પર મહત્વની ચર્ચા,વિદેશ મંત્રી પેની વોંગ સાથે એસ જયશંકરની વાતચીત

દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથે વાતચીત બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વેગ પકડી રહી છે. બંને નેતાઓ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મળ્યા હતા. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે તેઓ આવતા વર્ષે કોઈક સમયે ક્વાડ ગ્રૂપની બેઠક માટે તૈયારી કરી રહ્યા છે. એસ જયશંકરે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code