1. Home
  2. Search Results for ""

હથિયાર ખરીદી મામલે અમેરિકા નંબર-1 દેશ, ભારત ચોથા ક્રમે

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન યુદ્ધ તથા રશિયા અને હમાસ યુદ્ધ વચ્ચે દુનિયાના અનેક દેશોમાં તણાવ ભરી સ્થિતિ છે. દરમિયાન સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2023માં વિશ્વના સૈન્ય ખર્ચમાં એક દાયકામાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ ખર્ચ ગયા વર્ષે 2.4 ટ્રિલિયન ડોલરની નવી ટોચે પહોંચ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા. – ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી. – ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો. – ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં. – ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના […]

પેટની આસપાસ જમેલી ચરબી મુશ્કેવી લધારે શકે છે, સફેદ બ્રેડ સાથે આ વસ્તુઓથી દૂર રહો

પેટ પાસે ચરબી જમા થવાનું એક મુખ્ય કારણ લીવરમાં ચરબીનું સંચય છે. આ એક ગંભીર બીમારી છે જેને નોન-આલ્કોહોલિક ફેટી લીવર તરીકે ઓળખવામાં આવે છે. આનો ખતરો મોટાપો અને ડાયાબિટીસથી પીડિત લોકોમાં સૌથી વધારે હોય છે. સામાન્ય રીતે ફેટી લીવરના શરૂઆતના લક્ષણો દેખાતા નથી. તમારા ખોરાકમાં આ વસ્તુઓને દૂર કરો. દારૂ આલ્કોહોલ ખાલી લીવર માટે […]

ક્ષત્રિય સમાજ ધર્મયાત્રા કાઢીને ભાજપનો વિરોધ કરશે, અન્ય સમાજનો પણ સાથ લેવાશે

અમદાવાદ:  ક્ષત્રિય સમાજની વિનંતી છતાંયે ભાજપે પરશોત્તમ રૂપાલીની ટિકિટ રદ ન કરતાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. રાજપૂત સમાજનું આંદોલન  વેગ પકડી રહ્યું છે. ભાજપ સામે આંદોલન પાર્ટ ટુ જાહેર કર્યા બાદ ક્ષત્રિય સમાજે ‘ઓપરેશન ભાજપ’ની રણનીતિ ઘડી કાઢી છે. જેના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધર્મયાત્રા કાઢી સર્વ સમાજના લોકોને જોડી ભાજપનો […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 417 ક્વિન્ટલ આવક, 1000થી લઈ 2800નો મણનો ભાવ બોલાયો

જુનાગઢ: ગીર પંથકમાં આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને અસર પહોંચી હતી. તેના કારણે કેસર કેરીના પાકની આવક દર વર્ષની તુલના ઘટી છે, સૌરાષ્ટ્રના ગોંડલ, રાજકોટ, તલાળા સહિતના યાર્ડમાં કેરીની આવક થઈ રહી છે. જેમાં જુનાગઢના યાર્ડમાં સોમવારે કેસર કેરીની આવક 417 ક્વિન્ટલ થઈ હતી. જેમાં એક મણ કેસર કેરીનો ઊંચો ભાવ 2800 […]

ક્ષત્રિય સમાજનું ભાજપને ટેન્શન, ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના બે નેતાઓએ મીટિંગનો દોર શરૂ કર્યો

અમદાવાદઃ લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલએ કરેલા ઉચ્ચારણોથી નારાજ બનેલા ક્ષત્રિય સમાજે રૂપાલીની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. પણ ભાજપે ટિકિટ રદ નહીં કરીને મક્કમ રહેતા હવે ભાજપ સામે પડ્યો છે. ગામેગામ ભાજપને નો અન્ટ્રીના બોર્ડ લાગી રહ્યા છે. ક્ષત્રિય સમાજની બહેનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ […]

PM મોદી લીમખેડા, દાહોદ અને પંચમહાલની સંયુક્ત ચૂંટણી સભાને સંબોધશે, ભાજપે શરૂ કરી તૈયારી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપએ રણનીતિ અપનાવીને ચૂંટણી પહેલા જ સુરતની બેઠક બિન હરિફ મેળવી લીધી છે. મતદાનના દિવસને હવે પખવાડિયોનો સમય બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર […]

AMC કચેરીમાં સામાન્ય સભાના પ્રારંભ પહેલા કોંગ્રેસે દૂષિત પાણી, રોગચાળોના મુદ્દે કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો વધી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો ઘણા સમયથી પ્રદૂષિત પાણીનું વિતરણ કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે. જમીનમાં ધરબાયેલી વર્ષો જુની પાણીની લાઈનો તૂટી ગઈ છે. જેથી ગટરનું પાણી પણ મિશ્રિત થતું હોવાની દહેશત છે. શહેરમાં વધતા જતા રોગચાળા અને પ્રદૂષિત પાણીને લઈ સોમવારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા […]

શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી પુનમે શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, મંદિરના શિખરે ધજાઓ ચડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. જેમાં ચૈત્રી પૂનમના માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. આજે ચૈત્રી પુનમનો દિન હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ઘણા યાત્રિકો સોમવારે અંબાજી પહોંચી ગયા છે. ચૈત્રી પૂનમના દિને મંદિરના શિખર પર ધજાઓ ચડાવાશે યાત્રાધામ અંબાજીમાં […]

ગુજરાતમાં ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિની પરીક્ષા તા. 28મી એપ્રિલને રવિવારે લેવાશે

અમદાવાદઃ  રાજ્યમાં ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આગામી તા. 28મી એપ્રિલના રોજ લાવામાં આવશે. આ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે, શાળાઓએ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈડ પરથી હોટ ટિકિટ ડાઉનલોડ કરીને એના પર વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવીને શાળાના આચાર્યના સહીં-સિક્કા કરાવી આપવાનો રહેશે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં […]

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code