1. Home
  2. Tag "amit shah"

દિલ્હીઃ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અમિત શાહ અને તેમના પત્ની રહ્યાં હાજર

નવી દિલ્હીઃ બોલીવુડમાં ખિલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન બુધવારે સ્પેશિયલ સ્ક્રીનિંગ હતું. દિલ્હીમાં આ સ્ક્રિનિંગમાં વિશેષ અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. અમિત શાહ લગભગ 13 વર્ષ પછી પત્ની સાથે ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ પૂર્ણ થયા બાદ અમિત શાહ […]

IPL Final :PM મોદી અને અમિત શાહ મેચ જોવા જશે,સ્ટેડિયમ સંકુલની સુરક્ષા વધારી દેવામાં આવી

IPL Final :PM મોદી અને અમિત શાહ મેચ જોવા જશે સ્ટેડિયમ સંકુલની સુરક્ષા વધારી દેવામાં આવી અમદાવાદ:IPL 2022 ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે (29 મે) સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો મેચ જોવા માટે એકઠા થશે.તે જ સમયે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

અમદાવાદઃ ઓલિમ્પિક કક્ષાનું રમતગમત સંકુલ રૂ. 631 કરોડના ખર્ચે બનશે, અમિત શાહ શિલાન્યાસ કરશે

અમદાવાદઃ શહેરના નારણપુરા ખાતે ઓલિમ્પિક સમાન  આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ આકાર પામશે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત સંકુલનો શિલારોપણ કાર્યક્રમ તારીખ 29 મી મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર ખાસ ઉપસ્થિત રહેશે  અને ચાવીરૂપ પ્રવચન આપશે. ભારત […]

સહકારી મંડળીઓ આત્મનિર્ભરતાનું એક મહાન મોડલઃ પીએમ મોદી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓના સેમિનારમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કલોલમાં IFFCO ખાતે નવા બાંધવામાં આવેલા નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ, ડૉ. મનસુખભાઇ માંડવિયા, સાંસદો, ગુજરાત સરકારના ધારાસભ્યો અને અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ […]

ગુજરાતઃ દ્વારકાધીશ મંદિરમાં અમિત શાહે દર્શન અને પૂજા અર્ચના કરી

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાત આવ્યાં હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારકા ગયા હતા. જ્યાં તેમણે દ્વારકાધીશના દર્શન કર્યાં હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે દ્વારકા ગયા હતા. જ્યાં હેલીપેડ ઉપર ભાજપના આગેવાનો તથા સ્થાનિક નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અમિત શાહ અને તેમના પત્નીએ જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરીને […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે, વિકાસલક્ષી કાર્યનું લોકાર્પણ કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવશે. તા. 28 અને 29મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમિત શાહ આઈપીએલની ફાઈનલ જોવા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહે તેવી શકયતા છે. […]

જમ્મુ-કાશ્મીરઃ વિધાનસભામાં જમ્મુનું વર્ચવ્ય વધશે અને ઘાટીનું ઘટશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સીમાકંન લઈને સીમાંકન પંચે પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારેને સોંપ્યો છે. આ અહેવાલ અનુસાર હવે વિધાનસભામાં જમ્મુનું વર્ચસ્વ વધશે જ્યારે ઘાટીનું વર્ચસ્વ ઘટશે. જ્યારે લોકસભા બેઠકોમાં જમ્મુ-કાશ્મીરને સમાન મહત્વ આપવાનો પ્રયાસ કરાયો છે. આ સીમાકંન ભાજપને ફાયદાકારક હોવાના આક્ષેપ સાથે જમ્મુ-કાશ્મીરના મોટાભાગના રાજકીય પક્ષોએ વિરોધ કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સીમાંકન આયોગ […]

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજકીય હત્યાની શરૂઆતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન ભાજપના યુવા કાર્યકરની લાશ મળી આવતા ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. દરમિયાન અમિત શાહે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમજ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ટીએમસીના શાસનમાં રાજકીય હત્યાઓ શરૂ થઈ છે. કેન્દ્રીય […]

ભારતે હંમેશા સમગ્ર વિશ્વમાં માનવાધિકારના રક્ષણ પર ભાર મૂક્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે, સુંદરવનના દુર્ગમ વિસ્તારોની સુરક્ષા માટે ભારત-બાંગ્લાદેશ સરહદ પર નર્મદા, સતલજ અને કાવેરી ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ્સ (BOP) નું ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહે ફ્લોટિંગ બોટ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી અને મૈત્રી સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો હતો. ગૃહમંત્રીએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર […]

નવુ ભારત, સરહદ ઉપર દખલગીરી કરનાર સામે અમેરિકા-ઈઝરાઈલની જેમ કાર્યવાહી: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકની મુલાકાતે ગયા હતા.  આ દરમિયાન સરહદી સુરક્ષા મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે પહેલા જ્યારે આતંકતવાદી હુમલા થતા ત્યારે માત્ર નિવેદન જાહેર કરવામાં આવતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારત હવે સરહદ પર હસ્તક્ષેપ કરનારાઓ સામે યુએસ અને ઇઝરાયેલની જેમ કાર્યવાહી કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code