1. Home
  2. Tag "amit shah"

જહાંગીરપુરી હિંસામાં પોલીસને કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે આપી સૂચના

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, હિંસક અથડામણમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં, ભલે તે વર્ગ, સંપ્રદાય અથવા ધર્મના હોય. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીઓને ઝડપી […]

ગૃહમંત્રી શાહે નડાબેટ ખાતે પ્રવાસીઓને આપી ખાસ ભેટ – ‘સીમાદર્શન પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન ,જાણો તેની ખાસિયતો

ગૃહમંત્રી શાહે નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન પ્રાવસીઓના આકર્ષમનું કેન્દ્ર બનશે નડાબેટ અનેક સુવિધાઓથી બનશે સજ્જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજરોજ રવિવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર વ્યુપૉઇન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વ્યુપોઈન્ટ પંજાબની વાઘા-અટારી બોર્ડરની તર્જ પર બનાવવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસન વેબસાઈટપ્રમાણે , નાડા બેટ એક વિશાળ તળાવમાં […]

વિશ્વભરમાં આપત્તિ પ્રતિભાવ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓમાં NDRF એ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા આયોજિત આપત્તિ પ્રતિભાવ – 2022 માટે ક્ષમતા નિર્માણ પરની વાર્ષિક કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના NDMA, તમામ મુખ્ય પ્રધાનોના નેતૃત્વ હેઠળના SDMA અને […]

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની અત્યારથી BJPએ રણનીતિ તૈયાર કરી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ ભાજપે આ વર્ષના અંતમાં અને 2023માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2023માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો હશે. આ રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારોના નામ પહેલા જાહેર નહીં કરવામાં આવે. પરિણામ આવ્યા […]

અમદાવાદઃ અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપની ફરી સત્તા સંભાળી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપ દ્વારા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

આસામ,મણીપુર, અને નાગાલેન્ડમાં સેનાને સ્પેશિયલ પાવર આપનારા AFSPA કાયદો હટાવાયો -ગૃહમંત્રી શાહે ટ્વિટ કરીને આપી માહિતી

3 રાજ્યોમાં AFSPAનો વ્યાપ ઘટાડાયો આસામ, નાગાલેન્ડ, મણિપુરના ભાગોમાંથી સેનાને વિશેષ સત્તા આપતો કાયદો હટાવ્યો ઘણા સમયથી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી. દિલ્હીઃ- છેલ્લા ઘણા સયમથી કેન્દ્રની સરકારે અનેક મહત્વના નિર્ણયો લઈને જનતાને ચોંક્ાવ્યા છે એ પછી કાશ્મીરને ખાસ દરજ્જો અપાવતી કલમ 370 હોય કે પછી  કેન્દ્ર મણિપુર અને નાગાલેન્ડમાં વિવાદાસ્પદ લશ્કરી કાયદો […]

આગામી થોડા વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં CRPFની જરૂર નહીં પડે: અમિત શાહ

અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે જમ્મુ કાશ્મીરને લઈને કહી મોટી વાત કહ્યું આગામી થોડા વર્ષોમાં સીઆરપીએફની જરૂર નહીં પડે શ્રીનગર : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે ત્યારે તેમના દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું કે આગામી કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં સુરક્ષા દળોની જરૂર રહેશે નહીં. આ પહેલીવાર […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે, રવિવારે વિકાસકામોનું લોકાર્પણ કરશે

અમદાવાદ:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 20 માર્ચને શનિવારે ગુજરાતના પ્રવાસે આવશે. તે દરમિયાન કલોલ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી BVM રેલ્વે ક્રોસિંગ બ્રિજના લોકાપર્ણ સાથે 1 કરોડનાં ખર્ચે સરદાર બાગનું નવિનીકરણનું પણ ખાત મુર્હૂત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 19 માર્ચના રોજ સાંજે અમદાવાદ […]

ગાંધીજીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારીઃ અમિત શાહ

અમદાવાદઃ શહેરના કોચરબ આશ્રમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ગાંધીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારી હોવાનું કહ્યું હતું. તેમણે દાંડીયાત્રા અને ગાંધીજીના વિચારો તથા સિદ્ધાંતોનું વર્ણન કર્યું હતું. તેમજ તે વખતે ગાંધીજીની આ યાત્રાએ નવી ચેતના જગાવી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. […]

ત્રિપુરામાં બીજેપી સરકારના 4 વર્ષ થયા પુરા- ગૃહમંત્રી શાહે સરકારી નોકરીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની કરી જાહેરાત

ત્રિપુરામાં બીજેપી સરકારનું એલાન ત્રિપુરામાં સરકારી નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત ગૃહમંત્રી શાહે કરી જાહેરાત દિલ્હીઃ દેશના ઘણાભાગના રોજ્યોમાં બીજેપીની સરકાર છે ,બીજેપી દ્વારા અથખાગ પ્રયત્નો વિકાસના માર્ગે થઈ રહ્યા છે આ સાથે જ ત્રિપુરાના  પણ છેલ્લા 4 વર્ષથી બીજેપીની સરકાર છે ત્યારે આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે ત્રિપુરાના અગરતલામાં  પોતાની પાર્ટીના 4 વર્ષ પુરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code