જહાંગીરપુરી હિંસામાં પોલીસને કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે આપી સૂચના
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, હિંસક અથડામણમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં, ભલે તે વર્ગ, સંપ્રદાય અથવા ધર્મના હોય. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીઓને ઝડપી […]


