ગુજરાતમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોને હવે રેમડેસિવિર ઈન્જેકશન્સ માટે દોડાદોડ નહીં કરવી પડે
આરોગ્ય વિભાગે બજારમાં 37 હજારથી વધારે ઈન્જેકશન ઉપલબ્ધ કરાવ્યાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઈન્જેકશન સપ્લાય કરાયાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઈન્જેકશન્સની માંગમાં વધારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. તેમજ મોટાભાગની હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ ગઈ છે. બીજી તરફ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો રેમડેસિવિર ઈન્જેકશન્સ માટે દોડાદોડ કરી રહ્યાં છે. તેમજ રેમડેસિવિર ઈન્જેકશન્સની […]


