1. Home
  2. Tag "gdp"

આશાવાદ: ભારત આગામી માર્ચ ત્રિમાસિક ગાળામાં સકારાત્મક વૃદ્વિદર દર્શાવશે: નીતિ આયોગ

ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેતો વચ્ચે નીતિ આયોગનું નિવેદન ભારત આગામી માર્ચ ક્વાર્ટરમાં સકારાત્મક વૃદ્વિદર નોંધાવશે: નીતિ આયોગ ભારતનું અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી હવે બેઠું થઇ રહ્યું છે નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર હવે ધીરે ધીરે રિકવરીના પંથ પર આગળ વધી રહ્યું છે. આ દરમિયાન નીતિ આયોગનું માનવું છે કે, ભારતીય અર્થતંત્ર હવે કોરોના મહામારીથી પડેલ ફટકાથી […]

અર્થતંત્ર રિકવરીના માર્ગ પર, બીજા ત્રિમાસિકમાં GDPમાં 7.5%નો ઘટાડો

કોરોના મહામારી દરમિયાન અર્થતંત્રમાં ફટકા બાદ રિકવરીના સંકેતો બીજા ત્રિમાસિક ગાળામાં GDPમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો અગાઉના ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં માઇનસ 23.9%નો ઘટાડો થયો હતો નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અર્થતંત્રને પડેલા ફટકા બાદ હવે અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મળી રહ્યા છે. દેશવ્યાપી લોકડાઉનને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક ગાળામાં મોટો ફટકો પડ્યો હતો જે […]

વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રમાં 9 ટકાનો ઘટાડો થશે: ADB

કોરોના વાયરસની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં મંદી પ્રવર્તિત એશિયાઇ વિકાસ બેંકે ભારતીય અર્થતંત્રમાં 9 % ઘટાડાનું કર્યું અનુમાન જો કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થામાં ઉછાળાનો આશાવાદ પણ કર્યો વ્યક્ત કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતત્રને મોટો ફટકો પડ્યો છે, લોકડાઉનને કારણે અનેક આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઇ જતા દેશના વિકાસદરને પણ બ્રેક લાગી હતી, આ […]

વર્તમાન વર્ષ 2020-21માં ભારતનો વિકાસ દર -11.6 ટકા રહેવાનું મૂડીઝનું અનુમાન

આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને પડ્યો ફટકો મૂડીઝે ભારતીય અર્થતંત્રના વિકાસદરનું અનુમાન ઘટાડીને -11.5 ટકા કર્યું અગાઉ મૂડીઝે ભારતી અર્થતંત્રનો વિકાસ દર -4 ટકા રહેશે તેવું કર્યું હતું અનુમાન આ વર્ષે કોરોનાની મહામારીને કારણે વિશ્વના મોટા ભાગના દેશોનું આર્થિક ચિત્ર ધૂંધળું બન્યું છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. કોરોનાની મહામારીને કારણે ભારતીય […]

FY21ના ચારેય ક્વાર્ટરમાં GDP રહેશે નકારાત્મક: રિપોર્ટ

કોરોનાના સંકટને કારણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ વર્ષ 2020-21 દરમિયાન ચારેય ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન સમગ્ર વર્ષનો ગ્રોથ રેટ બે આંકડામાં નકારાત્મક રહેવાનું અનુમાન કોરોના સંકટને કારણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ થઇ છે. ભારતના અર્થતંત્રનો ચિતાર રજૂ કરતો એક રિપોર્ટ એસબીઆઇ ઇકોવર્પ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ અને લોકડાઉન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code