1. Home
  2. Tag "health"

સારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત વાસ્તુ નિયમો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે,તેનું ઘર ખુશીઓથી ભરેલું રહે અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે.એવું માનવામાં આવે છે કે જીવનમાં સાત સુખ છે, જેમાં પ્રથમ સ્થાન સ્વસ્થ શરીર છે.પરંતુ આજના સમયમાં જ્યાં લગભગ દરેક વ્યક્તિ વ્યસ્ત જીવન જીવી રહ્યો છે અને કામના તણાવમાં દબાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં સ્વસ્થ જીવનની ઈચ્છા પડકારજનક માનવામાં આવે છે. સારું […]

શિયાળામાં સૂંઠ-ગોળનું કરો સેવન, શરદી, ખાસી અને ગળાની સમસ્યામાં મળે છે રાહત

આજકાલની જે ફાસ્ટ લાઈફ ચાલી રહી છે જેમાં અવનવી બીમારીઓ જોવા મળે છે, હાથ પગ દુખવાથી લઈને માથું દુખવું જેવી સમસ્યાઓ જડાણે હવે ઘરે ઘરે જોવા મળે છે,આપણી આસપાસ આવા અનેક રોગો છે, જેનો આપણે વારંવાર શિકાર થતા  હોઈએ છે. કેટલીક વખત અનેક બીમારીઓ લાંબા સમય સુધી અથવા જીવનભપર આપણી સાથે રહે છે. આવી સ્થિતિમાં […]

શિયાળાની થતી શરદીમાં ઉપયોગી છે ડુંગળી  જાણો તેમાં સમાયેલા ગુણો અને ઉપયોગ વિશે

શરદી ખાસીને દૂર કરે છે ડુંગળી બંધ નાખને ખોલી દે છે ડુંગળી શિયાળાની સિઝનમાં સૌ કોઈને નાક બંધ થવાની ફરીયાદ રહે છે. સાથે જ શરદીના કારણે નાકમાંથી સતત પાણી વહે છે આવી સ્થિતિમાં ડુંગળી કારગાર સાબિત થાય છે.આ સાથે જ શિયાળો અને ઠંડા પવનો શરૂ થતાં જ શરદી, ખાંસી અને કફની સમસ્યા બહુ વધી જાય […]

જો તમને ઠંડીમાં તમને પણ શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો  આટલી બબાતનું ધ્યાન રાખો

ઠંડીમાં અસ્થમાના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું નાની નાની બાબતોથી શ્વાસ વધી શકે છે  હાલ શિયાળો શરુ થઈ ગયો છે ત્યારે અસ્થાનામા દર્દીઓને શઅવાસ લેવામાં વધુ સમસ્યા થાય છે આવી સ્થિતિમાં આપણે નાની નાની બાબતોનું ખ્સા ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ સમસ્યા તમારા જીવ માટે જોખમી ન બની શકે.અસ્થમા એ એક મુખ્ય બિન-સંચારી રોગ […]

શિયાળામાં આ ત્રણ વસ્તુઓનાં મિશ્રણ નું કરો સેવન .પેટની સમસ્યાનું થશે નિવારણ

આમળા,હરડે અને બહેડાના મિશ્રણથી ત્રિફળાનું ચૂર્ણ બને છે ત્રિફળાનું ચૂર્મ પેટની સમસ્યામાં રાહત આપે છે. સામાન્ય રીતે આપણે સૌ કોઈએ ત્રિફળા નામની આયુર્વેદિક વસ્તુનું નામ સાંભળ્યું જ હશે જે શરીર માટે ગુણકારી માનવામાં આવે છે જેના સેવનથી અનેર રોગ નાશ પામે છે, ત્રિફળાનું સેવન કરવાથી જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા કારગર અને ગુણકારી માનવામાં આવે […]

જો તમારે હેર ગ્રોથ વધારવો હોય તો હવે મોંધા પ્રોડક્ટ ભૂલી જાઓ, અને દિવેલનો કરો આ રીતે યૂઝ

સાહિન મુલતાનીઃ- દિવેલ માથામાં ઠંડક પહોંચાડે છે પગના તળીયાની બળતરાને દૂર કરે છે વાળને ઘટ્ટ કરવાનું કામ દિવેલ કરે છે કબજિયાતની સમસ્યા દૂર કરે છે આપણા જ કિચનમાં ઘણી બઘી વસ્તુઓ એવી હોય છે કે જે અનેક રોગોમાં આપણાને રાહત આપે છે, મરી મસાલાથી લઈને ઘણી બધી વસ્તુઓના ઉપયોહથી આપણે આપણા શરીરમાં થતી નાની મોટી […]

સુગરથી લઈને વેઈટલોસ કરવામાં મદદરુપ બને છે તજનું પાણી, જાણો આ પાણી પીવાથી થતા અનેક ફાયદાઓ વિશે

તજ સ્વાસ્થઅય માટે ગુણકારી તજનું પાણી પીવાથી વેઈટલોસમાં મળે છે મદદ તેજાનાઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે,આજે વાત કરીશું તજને દરમ પાણીમાં પીવાથઈ થતા ફાયદાઓ વિશે,.તજનું પાણી કે ચા પીવાથી માથાનો દુખાવો અને શરદી તરત જ મટી જાય છે. આ સિવાય તમે ગરમ પાણી સાથે તજનું સેવન પણ કરી શકો છો. તજમાં એન્ટિબેક્ટેરિયલ, […]

 શિયાળામાં બોડીને ડિટોક્સ કરવા આ શાકભાજીઓનું કરો સેવન, જાણો તેના અનેક ફાયદાઓ

બોડી ડિટોક્સ માટે શાકભાજી ખાઓ ઝેરી પ્રદાર્થનો નિકાસ માટે શાકભાજી બેસ્ટ ઓપ્શન  શિયાળો એટલે શાકભાજીની સિઝન આ ઋતુમાં અનેક શાકભાજી મળી આવે છે.આ સાથે જ ડોક્ટર્સ અને વડિલો પણ શાકભાજીના સેવનની સલાહ આપે છે, આવી સ્થિતિમાં જો તમે કેટલાક શાકભાજીનું રોજેરોજ સેવન કરો છો તો તમારી હેલ્થ ખૂબ સારી રહે છે. શાકભાજીમાંથી આપણાને અનેક વિટામિન્સ […]

શિયાળાની સવારે નાસ્તામાં ગાજરના સુપનું કરો સેવન , હેલ્થ માટે છે ગુણકારી

શિયાળામાં શાકભાજી તથા સલાડ ખૂબ જ ગુણ કરે છે ગાજર ખાવાથી ઈમ્યૂનિટી વધે છે ગાજરનો સૂપ શરીરમાં શક્તિનો સંચાર થાય છે શિયાળાની સિઝન આવી ચૂકી છે સાથે જ લીલા શાકભાજીની ઋતુ એટલે પણ શિયાળો જ, શિયાળામાં શાકભાજી તથા સલાડ ખાવાથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે,ખાસ વાત કરીએ ગાજરની તો આ સિઝનમાં ગાજર ખાવા જ જોઈએ […]

આદુ જેવું જ દેખાતું આ શાકભાજી શિયાળામાં ખૂબ જ ગુણકારી – જાણો આંબામોર ખાવાથી થતા ફાયદાઓ

શિયાળામાં આંબામોરનું સેવન ગુણકારી આંબામોક લોહીને  કરવાનો ગુણ ધરાવે છે શિયાળો ેટલે લીલા શાકભાજી ખાવાની સિઝન, ભરપુર પ્રમાણમાં શિયાળામાં શાકભાજી આવે છે સાથે જ દરેક શાકભાજી એવા છે જે શિયાળામાં ખાવા મળી જાય છે. અને જે હેલ્થને ઘણો ફાયદો પણ કરે છે,આજે વાત કરીશું આંબામોર વિશે, સામાન્ય રીતે તેનો આકાર અને દેખાવ આદુ જેવો હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code