1. Home
  2. Tag "MORBI"

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના પાંચ ગામોનો મોરબીના હળવદ તાલુકામાં સમાવેશ કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મુળી તાલુકાના સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને ટૂંક સમયમાં હળવદ તાલુકામાં ભેળવી દેવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લાને પ્રકરણ મોકલી આપવામાં આવ્યું છે. જે પૂર્ણ થયે સરકાર દ્વારા વિધિવત ગેજેટમાં પ્રસિદ્ધ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર જિલ્લાના મુળી […]

મોરબીઃ પા-પા પગલી યોજના હેઠળ 761 આંગણવાડી કેન્દ્રનો સમાવેશ

અમદાવાદઃ  મોરબી જિલ્લામાં પા-પા પગલી યોજના હેઠળ કુલ 761 આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં આ યોજના અંતર્ગત આજ દિન સુધીમાં 3 થી 6 વર્ષના લાભાર્થી કુમાર 9 હજાર 781 અને કન્યા 9 હજાર 589 એમ કુલ 19 હજાર 370 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પા-પા પગલી યોજના અન્વયે મોરબી જિલ્લા કક્ષાએ આંગણવાડીના […]

મોરબીના સિરામિકના 700 એકમોએ શટડાઉન જાહેર કરતા કરોડો રૂપિયાના વ્યવહારો ખોરવાયાં

મોરબીઃ શહેર અને જિલ્લાના સિરામિકના 700થી વધુ એકમોએ વ્યાપક મંદી અને અનેક વિટંબણાઓને કારણે એક મહિનાનું શટડાઉન જાહેર કર્યું છે. કાચા માલનો ભાવવધારો અને સિરામિક પ્રોડક્ટ્સમાં માગનો અભાવ સર્જાવાને લીધે ઉત્પાદન બંધ કરીને પુરવઠો હળવો કરવાનું ગયા મહિને નક્કી થયું હતું. 15 ઓગસ્ટથી ડિસ્પેચ પણ અટકાવી દેવામાં આવશે. જોકે તેનાથી ટ્રક – ટ્રાન્સપોર્ટેશન, બાંધકામ, પેકેજિંગ […]

આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા મોરબીના સિરામીક એકમોમાં એક મહિનાના વેકેશનની જાહેરાત

અમદાવાદઃ સમગ્ર દેશમાં મોરબી સિરામીક ઉદ્યોગનું હબ ગણાય છે. પરંતુ ગેસના ભાવ અને રો મટીરિયલની કિંમતમાં થયેલા વધારાને પગલે સિરામીક ઉદ્યોગ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન સિરામીક ઉદ્યોગમાં એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે, મોંઘવારીના કારણે આ ઉદ્યોગ પણ […]

મંદીને લીધે મોરબીમાં વોલ ટાઈલ્સ સિવાય તમામ સિરામિક યુનિટ્સ મહિના સુધી બંધ રહેશે

અમદાવાદઃ મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઉદ્યોગમાં ઉત્પાદન એક મહિના સુધી બંધ કરવા માટેનો કઠિન નિર્ણય લેવામાં આવ્યો છે. 10 મી ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ યુનિટો બંધ કરવામાં આવશે, તેમ સિરામિક ઍસોસિયેશનના સૂત્રોએ સત્તાવાર રીતે જણાવ્યું હતું. ગુજરાતમાં સિરામિકના ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગ્યુ છે. જેમાં સીએનજી ગેસમાં તોતિંગ વધારાથી ઉદ્યોગની […]

ગેસના ભાવના વધારાને લીધે મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદી, 500 યુનિટ્સ મહિના માટે બંધ રહેશે

મોરબી : દેશમાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ એક મહિના માટે બંધ કરવા કઠોર નિર્ણય લેવાયો છે. આગામી 10 ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ સિરામિક યુનિટ એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગની […]

UAEએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી હટાવી છતાં પણ મોરબીના સિરામિક પ્રોડક્ટની નિકાસમાં ઘટાડો

મોરબીઃ સિરામિક ઉદ્યોગને ફરીવાર મંદીનું ગ્રહણ લાગ્યુ છે. સિરામિક પ્રોડક્ટ ઉપર યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતા ચાઈનાની સિરમાઈક પ્રોડક્ટ કરતાં મોરબીની સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ જતી હતી જો કે, કેન્દ્ર સરકારની દરમિયાનગીરીના કારણે યુએઇમાં સિરામિક પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતી હતી તેને હટાવવામાં આવી છે જેથી સિરામિક ઉદ્યોગને યુએઇનું માર્કેટ પણ મળશે પરંતુ એક્સપોર્ટ […]

પીએમ મોદીએ મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોરબીમાં દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.મોદીએ ગુજરાતના મોરબીમાં દિવાલ ધરાશાયી થયેલા પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું; “મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે.દુઃખની આ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.ઘાયલો જલ્દી સ્વસ્થ […]

મોરબીમાં હનુમાનજીની 108 ફુટ ઉંચી પ્રતિમાનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હનુમાન જ્યંતિના પ્રસંગ્રે ગુજરાતના મોરબીમાં વીડિયો કોન્ફરન્સિંગથી ભગવાન હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રતિમાની ઉંચાઈ 108 ફુટ છે. લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજના પ્રવિત્ર દિવસે ભવ્ય મૂર્તિનું લોકાર્પણ થયું છે. આ રામભક્તો અને હનુમાનજી ભક્તો માટે સુખદાઈ છે. તેમણે રામચરિત માનસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું […]

પીએમ મોદી આવતીકાલે મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે

મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું થશે અનાવરણ પીએમ મોદી આવતીકાલે પ્રતિમાનું કરશે અનાવરણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે અનાવરણ દિલ્હી:આવતીકાલે હનુમાન જયંતિ છે.હનુમાન જયંતિ નિમિતે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી 16 એપ્રિલ 2022ના રોજ એટલે કે આવતીકાલે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા #Hanumanji4dham પ્રોજેક્ટના ભાગરૂપે દેશભરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code