ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોને જુનમાં તુવેરદાળનું વિતરણ નહીં કરાય, જુલાઈથી નિયમિત અપાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં રેશનીંગના દુકાનદારો છેલ્લા ઘમા વખતથી તુવેરદાળનો પુરતો પુરવઠો ન અપાતા મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગે અવાર-નવાર સરકારને રજુઆતો પણ કરી છે. હવે જુન મહિનામાં રેશનિંગના દુકાનદારોને તુવેરદાળનો પુરવઠો આપવામાં નહીં આવે જેથી રેશનિંગકાર્ડ ધારકોને પણ જુન મહિનામાં તુવેરદાળનું વિતરણ કરી શકાશે નહીં. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પુરવઠા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ […]


