1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાને પ્રથમવાર ઘુસણખોરી કરતા ઝડપાયેલા આતંકવાદીનો મૃતદેહ સ્વિકાર્યો

નવી દિલ્હીઃ ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન માને છે. જો કે પાકિસ્તાન સતત આ વાતને નકારી રહ્યો છે. આ દરમિયાન તેણે પહેલીવાર એક આતંકવાદીને પોતાનો હોવાનું સ્વિકાર્યાનું જાણવા મળે છે. તેમજ તેની લાશ પણ સ્વીકારી હતી. આ આતંકીએ લાઇન ઓફ કંટ્રોલ (LoC) દ્વારા ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. […]

પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ વધુ વણસી,અત્યાર સુધીમાં 1,290 લોકોના મોત : WHO

દિલ્હી:પાકિસ્તાનમાં પૂરને કારણે ઓછામાં ઓછા 1,290 લોકો માર્યા ગયા છે, જયારે 12 હજાર પાંચસો ઘાયલ થયા છે અને છ લાખથી વધુ લોકો બેઘર થયા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી હતી. WHOએ કહ્યું કે 1,290 થી વધુ લોકો માર્યા ગયા અને 12,500 ઘાયલ થયા અને 30 કરોડ 30 […]

ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં આજે ફરી મુકાબલો,કોણ કોના પર પડશે ભારી

ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાશે મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો કોણ કોના પર પડશે ભારી મુંબઈ:એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર મુકાબલો થવા જઈ રહ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે એટલે કે આજે રમાનાર મેચ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.આ હાઈ વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્માના હાથમાં રહેશે.બાબર આઝમ પાકિસ્તાની […]

મૌલવીએ આર્મી કેમ્પ અને અધિકારીઓની મુવમેન્ટની માહિતી પાકિસ્તાનને મોકલી હતી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સેનાને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં રહીને પાડોશી દેશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવા બદલ એક મૌલવીની ધરપકડ કરી છે. સેનાએ કિશ્તવાડ વિસ્તારમાં 22 વર્ષીય મૌલવી અબ્દુલ વાહિદને બાતમી મળ્યા બાદ પકડી પાડ્યો હતો. તેની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાન માટે જાસુસીની કબુલાત કરી છે. સુરક્ષી […]

પાકિસ્તાનમાં પૂરથી ગંભીર અસર,લોકોમાં ચામડીને લગતા રોગની સમસ્યા જોવા મળી

પાકિસ્તાનમાં અત્યારે પુરથી હાલત ખરાબ છે, કુદરતી આફતથી દેશમાં કરોડો ડોલરનું નુક્સાન થયું છે જેમાં લગભગ 10 લાખથી વધારે ઘર પડી ભાંગ્યા છે અને આરોગ્યને લગતી સમસ્યાઓ પણ ઉભી થવા લાગી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આરોગ્ય સુવિધાઓ સહિત જટિલ માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. પૂરને કારણે પાકિસ્તાનના મેદાનો અને ખેતરોના વિશાળ વિસ્તારો પાણીથી ઘેરાયેલા […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ શોપિયામાં લશ્કરના 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના મુજબ, ઠાર કરવામાં આવેલા બંને આતંકી લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા, જે ઘાટીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા. પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોએ શોપિયાના નાગબલ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની જાણ થયા બાદ નાકાબંધી કરી તપાસ અભિયાન શરુ કર્યું. […]

પુરના કારણે સર્જાયેલા વિનાશથી પાકિસ્તાનને સંટક સ્થિતિમાં મદદ – IMF એ 1.1 અરબ ડોલરના બેલઆઉટ પેકેજની કરી જાહેરાત

પાકિસ્તાનને સંકટ સ્થિતિમાં મદદ  IMF એ 1.1 અરબ ડોલરના બેલઆઉટ પેકેજ જાહેર કર્યુ દિલ્હીઃ- દેશના પાડોશી રાજ્ય પાકિસ્તાનમાં હાલ સંકટ વર્તાઈ રહ્યું છે,અહીં ભારે વરસાદના કારણે પુરવની સ્થિતિ સર્જાય છે જેમાં તબાહી મચવા પામી છે.અનેક લોકોના મોત થયા છે, લાખો લોકો બેઘર થયા છે તો મોંધવારીએ પણ માજા મૂકી છે,જીવન જરુરીયાતની વસ્તુઓના ભાવ 4 ગણા […]

PM મોદીએ પાકિસ્તાનમાં પુરથી થયેલા વિનાશ પર દુઃખ વ્યક્ત કર્યું – જલ્દીથી સ્થિતિ સામાન્ય થાય તેવી કામના કરી

પાકિસ્તાનમાં પુરથી સર્જાયો વિનાશ પુરની સ્થિતિને લઈને પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી દિલ્હીઃ- પાકિસ્તાન હાલ પુરની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, અહીં પુરના કારણે તબાહીના દ્ર્શ્યો સર્જાયા છે, હજારો ઘરો બરબાદ થી ચૂક્યા ચે ચારેત વિનાશની સ્થિતિ સર્જાય છે આ પૂરના કારણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે,  પાકિસ્તાનની આ કથળતી સ્થિતિને […]

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ઉપર સંકટના વાદળો ઘેરાયાં, અનેક સ્થળોએ ઈન્ટરનેટ સેવા બંધ થઈ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વિકટ બની છે દરમિયાન પાકિસ્તાનમાં વિજળી-પાણીના સંકટ વચ્ચે વધુ એક સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટ સેવા ખૂબ ડાઉન થઈ રહી છે. છેલ્લા અમુક સમયથી પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્‍તાનમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે […]

પાકિસ્તાનઃ ભારે વરસાદ અને પૂરને પગલે 10 લાખથી વધુ ઘર પાણીમાં ગરકાવ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વણસી છે અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. પૂરને પગલે 10 લાખથી વધારે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરને પગલે એક હજારથી વધારે લોકોના મૃત થયાનું જાણવા મળે છે. સરકારે 72 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાડોશી દેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code