1. Home
  2. Tag "pakistan"

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન તમામ પેસેન્જર સુરક્ષિત દિલ્હી:સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,ઈન્ડીકેટર લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી […]

ઉદેયપુર કેસમાં ચોંકાવનારો ખુલાસોઃ એક આરોપી 30 લોકોને પાકિસ્તાન લઈ ગયો હતો

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં કન્હૈયાલાલની ઘાતકી હત્યાના કેસમાં એસઆઈટી અને એનઆઈએની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયાં છે. મુખ્યસુત્રધાર મનાતો ગૌસ મહંમદ 2014માં 30 લોકોને લઈને પાકિસ્તાન ગયો હતો અને દાવત-એ-ઇસ્લામિકના જૂલુસમાં હાજરી આપી હતી. પાકિસ્તાનમાં 40 દિવસના રોકાણ દરમિયાન તમામ લોકો અને ધાર્મિક સંગઠનના લોકોના સંપર્કમાં આવ્યો હતો. આ 30 લોકોમાં […]

ઉદેપુર હત્યાકાંડમાં પાકિસ્તાનનું કનેકશન ખુલ્યું, એક કટ્ટરપંથીએ પાકિસ્તાનમાં લીધી હતી તાલિમ

જયપુરઃ કન્હૈયા લાલની હત્યામાં સામેલ ગૌસ મોહમ્મદે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. તેમ રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યું હતું. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે એવું ન થઈ શકે કે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે આવા કોઈ કટ્ટરપંથી તત્વ સાથે જોડાયેલું ન હોય. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, આ […]

જમ્મુ-કાશ્મીર આતંરરાષ્ટ્રીય સીમા પાર કરતા પાકિસ્તાની ધુસણખોરને BSFના જવાનોએ કર્યો ઠાર 

પાકિસ્તાની ઘુસણખોર ઠાર આતંરરાષ્ટ્રીય સીમા પાર કરી રહ્યો હતો સેનાએ ઘુણણખારી કરતા વ્યક્તિને ઠાર માર્યો શ્રીનગર – જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં અવાર નવાર આતંકી પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ઘુલણખોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ સોમવારે જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોમવારે સવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ એક ઘૂસણખોરને […]

પાકિસ્તાનનો આતંકી ચહેરો સામે આવ્યોઃ મૃત જાહેર કરાયેલો મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જીવતો નીકળ્યો

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડ પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સામે આવી છે. એટલું જ નહીં મુંબઈમાં 26/11 આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા ભારત દ્વારા આપવામાં આવ્યાં હતા. આ કેસનો માસ્ટર માઈન્ડ સાજીદ મીરને પાકિસ્તાને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન FATFની ગ્રે લિસ્ટમાંથી […]

પાકિસ્તાન, મલેશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તીવ્રતા

મલેશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તીવ્રતા દિલ્હી:મલેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આ ભૂકંપ મંગળવારે રાત્રે 12.38 કલાકે કુઆલાલંપુરથી 561 કિમી પશ્ચિમમાં આવ્યો હતો.જો કે, સારી વાત એ છે કે આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ અને […]

FATF ગ્રે લિસ્ટમાંથી હટાવ્યું પાકિસ્તાનનું નામ,જાણો શું છે આ લિસ્ટનો અર્થ

ગ્રે લિસ્ટમાંથી હટાવ્યું પાકિસ્તાનનું નામ FATF એ હટાવ્યું પાકિસ્તાનનું નામ  જાણો શું છે આ લિસ્ટનો અર્થ દિલ્હી:FATFની ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાનનું નામ હટાવી દેવામાં આવ્યું છે.જર્મનીના બર્લિનમાં ચાલી રહેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.લાંબા સમયથી પાકિસ્તાન આતંકવાદ વિરોધી સંગઠન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાંથી પોતાનું નામ હટાવવામાં વ્યસ્ત હતું.યાદીમાંથી નામ હટાવ્યા બાદ પાકિસ્તાને […]

નુપુર શર્મા મુદ્દે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત દયનીય

ભાગલા વખતે પાકિસ્તાનમાં 428 મંદિરો હતો 400થી વધારે મંદિરોમાં મદરેસા, સ્કૂલ અને દૂકાનો બની ગઈ પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા મુદ્દે મુસ્લિમ દેશો ચૂપ કેમ ? નવી દિલ્હીઃ નુપુર શર્માએ પૈગમ્બર મહંમદ વિશે કરેલા વિવાદીત નિવેદન બાદ મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ સંસ્થાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં કાનપુર, પ્રયાગરાજ અને હાવડા સહિતના શહેરોમાં નુપુર શર્માના […]

પાકિસ્તાનની જેલમાં બંધ 20 ભારતીય માછીમારો 19મી જૂને થશે મુક્ત

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન અવાર-નવાર પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા વિવિધ જેલમાં બંધ 20 જેટલા ગુજરાતી માછીમારોને આગામી 20મી જૂનના રોજ મુક્ત કરવામાં આવશે. આ અંગેની જાણકારી મળતા માછીમાર પરિવારમાં ખુશી ફેલાઈ […]

આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન,સરકારે લોકોને ઓછી ‘ચા’ પીવાની અપીલ કરી,આયાત કરવા માટે નથી બચ્યા પૈસા   

આર્થિક સંકટમાં ફસાયેલ પાકિસ્તાન સરકારે લોકોને ઓછી ‘ચા’ પીવાની અપીલ કરી આયાત કરવા માટે નથી બચ્યા પૈસા    દિલ્હી:પાકિસ્તાનમાં આર્થિક સંકટ એટલું વધી ગયું છે કે,હવે લોકોને ચા ઓછી પીવાનું કહેવામાં આવ્યું છે. જેથી દેશની અર્થવ્યવસ્થાને ખાડે જવાથી બચાવી શકાય.દેશના વરિષ્ઠ મંત્રી અહસાન ઈકબાલે કહ્યું છે કે,પાકિસ્તાનના ઊંચા આયાત બિલને ઓછા કપ ચા પીવાથી ઘટાડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code