1. Home
  2. Tag "pavagadh"

પાવાગઢમાં તા. 1 જૂન સુધી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિયંત્રણોમાં કેડટલીક છુટછાટ આપવામાં આવી છે. દરમિયાન મહામારીને ધ્યાનમાં રાખીને સુપ્રસિદ્ધ પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર તા. 1 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  કોરોનાના કેસોને લઈમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે હાલ રાજ્યોમાં મોટાભાગના ધાર્મિક […]

કોરોનાને પગલે પાવાગઢ અને ચાંપાનેરમાં નિયંત્રણો મુકાયાં : મોન્યુમેટમાં પ્રવાસીઓને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી અંબાજી સહિતના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. હવે પાટણની ઐતિહાસિક રાણીની વાવમાં આજથી પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ પાવાગઢ અને ચાંપાનેરમાં પણ તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બંને નગરોના મોન્યુમેટમાં પણ મુલાકાતીઓને પ્રવેશ નહીં […]

પંચમહાલ જીલ્લામાં મેધરાજાની મહેરઃપાવાગઢ ડુંગર પરથી પડતો પાણીનો પ્રવાહ જોવાનો અનેરો લ્હાવો

ખુબ જ લોક પ્રિય માતાનો મઢ ગણતા પાવાગઢમાં ભારે વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે પાવાગઢમાં આવેલા શ્રધ્ધાળુંઓ પણ અટવાયા હતા.ભારેથી અતિભારે વરસેલા વરસાદને કારણે પાવાગઢ ડુંગર ઉપરથી પાણીનો પ્રવાહ વેહતો જોવા મળ્યો હતો. પાવાગઢ ઉપર જવાના રસ્તાઓ પણ પાણીથી ઢંકાઈ ગયા હતા.ઉપર ચઢવા માટેના પગથીયાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પગથીયા પરથી પાણીનો ધોધ વહેતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code