1. Home
  2. Tag "pm modi"

જિનપિંગના ચીને માની ભારતની શક્તિ, પીએમ મોદીના નેતૃત્વની કરી પ્રશંસા

નવી દિલ્હી: ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારતની ખૂબ પ્રશંસા કરી છે. એક આર્ટિકલમાં તેણે ભારતને શક્તિ પણ માન્યું છે અને પીએમ મોદીના નેતૃત્વના પણ મ્હોંફાટ વખાણ કર્યા છે. આર્ટિકલમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભારત હવે રણનીતિક રીતે વધુ વિશ્વાસથી ભરેલું દેખાય છે. તે વિકાસ પ્રત્યે વધારે સક્રિય થઈ ચુક્યું છે. ગ્લોબલ ટાઈમ્સના આર્ટિકલમાં લખવામાં આવ્યું […]

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, PM મોદીના પિતા વિરુદ્ધ નિવેદન પર થઈ હતી FIR

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઈને વાંધાજનક ટીપ્પણીના મામલે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટો આંચકો લાગ્યો છે. સુપર્મ કોર્ટે પવન ખેડા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને ફોજદારી કાર્યવાહીને રદ્દ કરવાનો ઈન્કાર કર્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે કહ્યુ છે કે તેઓ હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાને લઈને ઈચ્છુક […]

32 વર્ષ જૂનું સપનું માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ, રામમંદિર માટે PM મોદીએ ખૂબ કર્યું છે કામ

નવી દિલ્હી: આખરે તે દિવસ જલ્દી આવવાનો છે, જ્યારે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ પોતાના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ ત્રણ દશકાઓ પહેલા શરૂ થયેલી ઐતિહાસિક યાત્રાનું સુખદ સમાપન હશે. સપ્ટેમ્બર, 1990માં લાલકૃષ્ણ અડવાણીની દેશવ્યાપી રથયાત્રાના આયોજક તરીકેની પોતાની ઈનિંગ સિવાય નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય […]

ભાજપનો 1989 વાળો માહોલ પુનરાવર્તિત કરવાનો પ્લાન: ત્યારે દેશભરમાંથી ઈંટો કરાય હતી એકઠી, હવે પ્રજ્વલિત થશે રામજ્યોત

નવી દિલ્હી: ભાજપની રામમંદિરને લઈને દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ વાતનું પણ મંથન થયું કે કેવી રીતે રામલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન સફળ બનાવવામાં આવે અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો સુધી પહોંચ બનાવવામાં આવે. એટલું જ નહીં, ભાજપના સૂત્રોનું કહેવું છે કે રામમંદિરને લઈને પ્લાન 1989 વાળો માહોલ બનાવવાનો છે. […]

રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા: દેશમાં મકરસંક્રાતિથી તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા PM મોદીની અપીલ

નવી દિલ્હીઃ રામલલાના પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યાને સાફ-સુથરી બનાવવાનો સંકલ્પ લીધો છે. જેના પગલે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ શેર કરીને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, દેશભરના લોકોને પ્રાર્થના છે કે, મકરસંક્રાતિના પર્વ ઉપર નાના-મોટા તીર્થ સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે. https://www.instagram.com/reel/C1n-N0WyC9I/?utm_source=ig_embed&ig_rid=9a476ecd-ffc3-4dc5-a4b1-a3aa0ee0ee16 […]

સમાજ સુધારક સાવિત્રી બાઈ ફુલે અને રાણી વેલુ નાચિયારને તેમની જયંતી નિમિત્તે PM મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમાજ સુધારક સાવિત્રીબાઈ ફુલે અને ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી સત્તા સામે લડનાર પ્રથમ રાણી, રાણી વેલુ નાચિયારને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બંને વિભૂતિઓએ તેમની કરુણા અને હિંમતથી સમાજને પ્રેરણા આપી અને રાષ્ટ્ર પ્રત્યે તેમનું યોગદાન અમૂલ્ય છે. […]

આપણું રાષ્ટ્ર અને તેની સભ્યતા હંમેશાં જ્ઞાનની આસપાસ કેન્દ્રિત રહી છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં  38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીદાસન  યુનિવર્સિટીનો 38મો પદવીદાન સમારંભ અતિ વિશેષ છે, કારણ કે નવા વર્ષ 2024માં આ તેમનો પ્રથમ જાહેર સંવાદ છે. તેમણે તમિલનાડુનાં સુંદર રાજ્યમાં અને યુવાનો વચ્ચે […]

પીએમ મોદી તમિલનાડુ અને લક્ષદ્વીપની લેશે મુલાકાત,અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુઆરી 2024ના રોજ તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાત લેશે. 2જી જાન્યુઆરી, 2024ના રોજ, સવારે લગભગ 10:30 વાગ્યે, વડાપ્રધાન તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચશે. તેઓ ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ હશે. બપોરે લગભગ 12 વાગ્યે, તિરુચિરાપલ્લીમાં એક જાહેર કાર્યક્રમમાં, વડાપ્રધાન ઉડ્ડયન, રેલ, માર્ગ, તેલ અને ગેસ, શિપિંગ અને ઉચ્ચ ક્ષેત્રો […]

‘મનકી બાત’: જાણો પીએમ મોદીએ કહેલી વાતોના કેટલાક અંશો

દિલ્હી: વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ‘મન કી બાત’ જે લોકો સાથે સીધો જોડાય છે તેનું આજે પ્રસારણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની મન કી બાતનો આ 108મો એપિસોડ હતો. આ એપિસોડમાં પીએમ મોદીએ યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત પીએમ મોદીએ યુવાનોને AI ટૂલ્સને લઈને મંત્ર […]

PM મોદી આજે કરશે ‘મન કી બાત’,રામ મંદિર,ફિટ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ પર થશે ચર્ચા!

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમ માટે લોકોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. મન કી બાત કાર્યક્રમ 31 ડિસેમ્બરે પ્રસારિત થશે અને માસિક રેડિયો કાર્યક્રમનો 108મો એપિસોડ હશે.વડા પ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વખતે અમે જે વિષયો પર ચર્ચા કરીશું તેમાં ફિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code