હિબાજ વિવાદમાં મલાલાની એન્ટ્રી, ભારતીય નેતાઓને કરી અપીલ

Social Shareનવી દિલ્હીઃ કર્ણાટકમાં ઉભા થયેલા હિજાબ વિવાદમાં પાકિસ્તાનની સામાજીક કાર્યકર મલાલાની એન્ટ્રી થઈ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, મુસ્લિમ યુવતીઓને અભ્યાસ અને હિજાબ વચ્ચે એકને પસંદ કરવા માટે મજબુર કરવામાં આવી રહી છે. નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા પાકિસ્તાનની સામાજીક કાર્યકર મલાલા યુસુફજઈએ ટ્વીટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું … Continue reading હિબાજ વિવાદમાં મલાલાની એન્ટ્રી, ભારતીય નેતાઓને કરી અપીલ