ભારતના આ સૌથી ઉંચા આ 6 ધોધની સુંદરતા આપને વધારે પસંદ આવશે

ઊંચાઈ પરથી પડતું પાણી, ચારે બાજુ હરિયાળી, અને જંગલથી ઘેરાયેલા ધોધનું કુદરતી સૌંદર્ય દરેકને મોહિત કરે છે. શહેરની ધમાલથી દૂર, પ્રકૃતિ વચ્ચે શાંતિથી સમય વિતાવવાની તક મળે છે. ભારતના પાંચ સૌથી ઊંચા ધોધની સુંદરતા ખૂબ જ મનમોહક છે. કુંચીકલ ધોધ એ ભારતનો સૌથી ઊંચો ધોધ છે. તે લગભગ 455 મીટર (1,493 ફૂટ) ઊંચો છે. તે […]

ભારતઃ ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થા 2029-30 સુધીમાં રાષ્ટ્રીય આવકનો પાંચમા ભાગ હશે

નવી દિલ્હીઃ છેલ્લા દાયકામાં ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ ડિજિટાઇઝ થઈ રહ્યું છે. આર્થિક વૃદ્ધિ, રોજગાર અને ટકાઉ વિકાસને આગળ ધપાવવામાં ડિજિટલ અર્થતંત્રની ભૂમિકાને માપવી અને સમજવી એ નીતિ નિર્માતાઓ અને ખાનગી ક્ષેત્ર બંને માટે જરૂરી છે. ઈન્ડિયા ડિજિટલ ઇકોનોમી રિપોર્ટ 2024 અનુસાર, અર્થતંત્રની દ્રષ્ટિએ ભારત વિશ્વનો ત્રીજો સૌથી વધુ ડિજિટલ દેશ છે અને વ્યક્તિગત વપરાશકર્તાઓના […]

અમદાવાદની વિમાન દુર્ઘટના પર વિશ્વ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાને લઈને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત ઘણા દેશોના વડાઓએ શોક વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં થયેલા હૃદયદ્રાવક હવાઈ અકસ્માતમાં પોતાના નાગરિકો ગુમાવનારા ભારત, યુનાઇટેડ કિંગડમ, પોર્ટુગલ અને કેનેડાની સરકારો અને લોકો સાથે દક્ષિણ આફ્રિકાની સંવેદનાઓ છે,” રામાફોસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. […]

ભારતઃ છેલ્લા દાયકાઓમાં થયેલા કેટલાક મોટા નાગરિક હવાઈ અકસ્માતોની યાદી

નવી દિલ્હીઃ ગુરુવારે અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર બધાનું ધ્યાન દેશમાં ઉડ્ડયન અને સલામતી પર કેન્દ્રિત કર્યું છે. આ પહેલાની છેલ્લી મોટી દુર્ઘટના 2020 માં કાલિકટમાં બની હતી, જેમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૧૨ નવેમ્બર, 1996ના રોજ ચરખી દાદરીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 349 લોકો મૃત્યુ પામ્યા હતા, તે દેશનો સૌથી મોટો હવાઈ […]

ગુજરાતમાં એસટી નિગમ દ્વારા દિવાળી સુધીમાં 100 પ્રિમીયમ સહિત 1200 બસ ખરીદાશે

નવી બસ ખરીદવા માટે એસટી નિગમ રૂપિયા 400 કરોડનો ખર્ચ કરશે, કિલો મીટર પુરા થઈ ગયા હોય એવી જુની બસો સેવામાંથી રદ કરાશે, એસટી બસોમાં પ્રતિદિન સરેરાશ 27 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અમદાવાદઃ રાજ્યમાં એસટી બસોમાં પ્રવાસીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે. તેમજ કેટલીક એસટી બસોના કિલોમીટર પુરા થતાં જર્જરિત બસો સેવામાંથી પરત ખેંચવામાં […]

ગુજરાતમાં તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં 15મી જુનથી 4 મહિનાનું વેકેશન

પ્રવાસીઓ ચાર મહિના અભ્યારણ્યોની મુલાકાત લઈ શકશે નહી, ચોમાસામાં પ્રાણીઓનો પ્રજનનકાળ હોવાથી અભ્યારણ્યોમાં પ્રવેશબંધી રહેશે, 16મી ઓક્ટોબરે અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાશે ગાંધીનગરઃ મોટાભાગના પ્રાણીઓનો ચોમાસા દરમિયાન મેટિંગ પિરિયડ અને પ્રજનનકાલ ચાલતો હોવાથી  આગામી 15 જૂનથી ચાર માસ માટે રાજ્યના તમામ અભયારણ્યો-રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે અને તા. 16 ઓક્ટોબરથી પુનઃ શરૂ કરાશે. […]

ગુજરાતમાં કોરોનાના 1281 એક્ટિવ કેસ, અમદાવાદમાં 169 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાના 71 દર્દીઓ સાજા થયા, મોટાભાગના કોરોનાના દર્દીઓ હોમ આઈસોલેશનમાં, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 99 એક્ટિવ કેસ  અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ કોરોનાના 1281 જેટલા એક્ટિવ કેસ છે. ખાસ કરીને મહાનગરોમાં કોરોના કેસ વધુ જાવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા હતા. 71 દર્દી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code