1. Home
  2. revoinews

revoinews

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપાનું સંખ્યાબળ વધતુ જાય છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા આમ આદમી પાર્ટીના 600થી વધુ કાર્યકરોના “કેસરિયા”. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપનો ભરતી મેળો યોજાયો. જેમાં 600થી વધુ વિપક્ષી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ‘વેલકમ’ કાર્યક્રમ યોજાયો. જેમાં આમ આદમી પાર્ટીના 7 જેટલા નેતાઓએ કેસરિયો ખેસ […]

રશિયાની સૌથી મોટી રિફાઈનરી પર યુક્રેનનો હુમલો

નવી દિલ્હીઃ યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાની સૌથી મોટી સરકારી રિફાઈનરી પર યુક્રેનના ડ્રોન હુમલામાં આગ લાગી અને ઉત્પાદન અટકી ગયું. આ રિફાઇનરી દર વર્ષે 1 કરોડ 27 લાખ મેટ્રિક ટન તેલ રિફાઇન કરે છે. તેલ પુરવઠામાં વિક્ષેપના ભયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં બે ટકાનો વધારો થયો છે. રશિયા વિશ્વના સૌથી […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરાની 19000 ગુણીની આવક, 4600થી વધુ ભાવ ઉપજતાં ખેડુતોને રાહત

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. માત્ર રાજકોટ જિલ્લામાંથી જ નહીં પણ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી પણ ખેડુતો કૃષિપાક વેચવા માટે રાજકોટના માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે સોમવારે યાર્ડમાં જીરૂની 19,000 ગુણીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. જેમાં રૂ. 4,600થી 5,200નાં ભાવ બોલાયા હતા. આ ઉપરાંત ઘઉં-ધાણા-મેથીના પાકની પણ સારીએવી આવક થઈ […]

હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્યસિંહે રડતા-રડતા આપ્યું રાજીનામું, સીએમ સક્ખૂ પર લગાવ્યા આરોપ

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામોએ જ્યાં સૌને ચોંકાવ્યા છે, તો હવે રાજકારણ અલગ જ દિશામાં આગળ વધી ચુક્યું છે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં બે ભાગમાં વહેંચાતી દેખાય રહી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે પણ મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સૂક્ખૂ સામે મોરચો ખોલી નાખ્યો છે. હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે સક્ખૂ સરકારમાં કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે […]

બિહારમાં મની લોન્ડરિંગ કેસમાં RJD ધારાસભ્ય કિરણ દેવી સામે EDની કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા

પટણાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે બિહારના ભોજપુર જિલ્લા મુખ્યાલય આરામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ધારાસભ્ય કિરણ દેવી સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ કર્યું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે, ગેરકાયદે રેતી ખનન કેસમાં કિરણ દેવી અને તેના પતિ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અરુણ યાદવની કથિત સંડોવણી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં […]

કચ્છની દરિયાઈ સીમા ઉપર નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા ATSની ચાંપતી નજરઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ કચ્છ અને ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના જથ્થાને પકડવા લેવાયેલ પગલા અંગેના પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પકડાતા નશીલા પદાર્થો તેમજ દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ‘પકડાતા ‘નથી પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાથી ‘પકડવા’માં આવે છે. કચ્છની દરિયાઈ સીમા ઉપર ગુજરાત પોલીસ એ.ટી.એસ. ટીમ સતત રાત દિવસ કામગીરી કરી રહી છે.  મંત્રીએ […]

આઝાદ ભારતની બીજી ભૂલ :1989માં રાજીવ ગાંધીએ કરેલી રાજકીય ભૂલની કિંમત 2024માં કૉંગ્રેસ ફરીવાર ચુકવશે!

નવી દિલ્હી:  1984ની લોકસભાની ચૂંટણીમાં 414 બેઠકો જીતનારી કોંગ્રેસ 1989ના ઈલેક્શનમાં 197 બેઠકોમાં સમેટાય ગઈ હતી. પરંતુ 1989માં કોંગ્રેસ 197 બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી. ત્યારે લોકસભામાં બીજી સૌથી મોટી પાર્ટી જનતાદળ હતી અને તેને માત્ર 143 બેઠકો મળી હતી. જનતાદળ અને તેના ગઠબંધનમાં સૌથી મોટા નેતા વી. પી. સિંહ વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાધી, ટ્રાફિક જામ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગેસ ભરેલુ ટેન્કર પલટી ખાતાં હાઈવે બ્લોક થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આ અકસ્માતના બનાવની […]

બે-વ્હીલર વાહનોમાં ડિસ્ક બ્રેક માં કેમ હોય છે? કાણા, જાણો એનાથી કઈ રીતે મળે છે સુરક્ષા

દુનિયાભરમાં વાહનોને વધારે સુરક્ષિત બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં બે ટાયર વાળા વાહનોમાં પણ બ્રેકિંગ સારૂ કરવા માટે ડિસ્ક બ્રેક આપવામાં આવે છે. બે ટાયર વાળા વાહનોમાં મળેલી ડિસ્ક બ્રેકની પ્લેટમાં છેદ હોય છે તે ખાલી ડિઝાઈન માટે નથી હોતી. બાઈક અથલા સ્કુટર ચલાવતા સમયે જ્યારે અચાવક બ્રેક લગાવવામાં આવે છે તો […]

ભારત વર્તમાન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા કાયદાઓનું આધુનિકીકરણ કરી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન એસોસિએશન (સીએલઈએ) – કોમનવેલ્થ એટર્નીઝ એન્ડ સોલિસિટર જનરલ કોન્ફરન્સ (સીએએસજીસી) 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદની થીમ “ક્રોસ-બોર્ડર ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી” છે અને તેમાં ન્યાયિક સંક્રમણ અને કાનૂની વ્યવહારના નૈતિક પરિમાણો જેવા કાયદા અને ન્યાય સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code