1. Home
  2. revoinews

revoinews

પાણીથી લઈને તેલ સુધી ઘણા પ્રકારે નારિયેળ ઉપયોગી, જાણો ફાયદા

નાળિયેર વિશે લખતા મને મારું બાળપણ યાદ આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ અને કથા પછી, પંચામૃતમાં કોઈ ખાસ પ્રસંગે નારિયેળનો ઉપયોગ પ્રસાદમાં થતો હતો. એક સમયે નારિયેળ માત્ર દક્ષિણ ભારતીય ભોજનનો મહત્વનો ભાગ હતો, પણ હવે દરેક પ્રાંતના લોકો નારિયેળનું સેવન કરે છે. નારિયેળ ખાલી સ્વાદ અને હેલ્થ સાથે સંકળાયેલું નથી, પણ ભારતીય ધર્મ અને […]

નારિયેળનું પાણી ચહેરા ઉપર લગાવવાથી થશે અનેક લાભ, જાણો ફાયદા…

નારિયેળ પાણી પીવા સિવાય તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આને ત્વચા પર લગાવવાના ઘણા ફાયદા છે. ત્વચા પર નારિયેળ પાણી લગાવવાના ઘણા ફાયદા છે. તેની મદદથી તમે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. તેમજ પિમ્પલ્સ અને ફોલ્લીઓ સાફ થઈ જશે. નારિયેળ પાણીને ચહેરા પર લગાવવાના ફાયદા નારિયેળ પાણી ચહેરા પર લગાવવાના […]

ચૈત્ર નવરાત્રીમાં જાણીતા આ મંદિરોમાં માતાજીના દર્શન કરવા ઉમટે છે લાખો શ્રદ્ધાળુઓ

નવી દિલ્હીઃ 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી અને દેવી માતાના પ્રખ્યાત મંદિરોના દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દેવી દુર્ગાના પ્રખ્યાત મંદિરો વિશે. વૈષ્ણો દેવી મંદિર જમ્મુ રાજ્યથી 61 કિમી ઉત્તરે ત્રિકુટ પર્વત પર આવેલું છે. અહીં ત્રેતાયુગની […]

ગાયના દૂધના ફાયદા તમને હેરાન કરી દેશે, મોટી બીમારીઓને દૂર કરવામાં અસરકારક

મોટા લોકો અને એક્સપર્ટનું માનવું છે કે દૂધ પીવું સેહત માટે ખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી લોકો મજબૂત અને ઉર્જાવાન રહે છે. તમે દરરોજ ડેરીનું દૂધ પીતા હશો. પણ શું તમે જાણો છો કે ગાયનું તાજું દૂધ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? • જાણો તેના ફાયદા ગાયનું દૂધ સ્વાદિષ્ટ જ નહીં પણ ઔષધીય ગુણોથી […]

ક્રિકેટ મેદાનમાં ઘુસેલા શ્વાસ સાથે અયોગ્ય વર્તન, એનિમલ એક્ટિવિસ્ટે કરી દંડની માંગ!

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચના થોડાક વિડિયો સામે આવ્યા છે. જ્યા એક શ્વાન મેદાનમાં દેખાયું હતુ. ઘણા વિડિયોઝમાં મેદાનના સુરક્ષાકર્મી કુતરાને પકડવા પાછળ ભાગતા દેખાયા છે. આ દરમિયાન સુરક્ષાકર્મી કુતરા સાથે ખરાબવર્તન કરતા નજર પડ્યાં હતા. જેના પર હવે હોબાળો મચી ગયો છે. […]

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ના મહાનિર્દેશક તરીકે IPS સદાનંદ વસંતની નિમણુંક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોટા વહીવટી ફેરબદલમાં, IPS અધિકારી સદાનંદ વસંતને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત IPS પિયુષ આનંદને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડીજી બનાવવામાં આવ્યા છે. બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા આ નિમણૂકો સંબંધિત એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. IPS રાજીવ કુમાર શર્માને […]

અભિનેત્રી જાન્હવી કપૂરે 50મી વાર તિરુપતિ બાલાજીના દર્શન કર્યા, ખુલ્લા પગે ઘૂંટણિયે બેસીને ચઢયા પગથિયા

હૈદરાબાદ: બોલીવુડના અભિનેત્રી અને શ્રીદેવીના પુત્રી જાન્હવી કપૂરે તાજેતરમાં પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને મિત્ર ઑરી સાતે તિરુપતિ બાલાજીના દર્શન કર્યા છે. આ આખી યાત્રાનો એક નાનકડો બ્લોગ પણ ઓરીએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર મૂક્યો છે. વીડિયોની વચ્ચે જાન્હવી કપૂર પોતાના ફેન્સને કહી રહ્યા છે કે સૌએ આ મંદિરમાં આવીને વાઈબ્સ મહસૂસ કરવી જોઈએ. […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપાનું સંખ્યાબળ વધતુ જાય છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા આમ આદમી પાર્ટીના 600થી વધુ કાર્યકરોના “કેસરિયા”. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપનો ભરતી મેળો યોજાયો. જેમાં 600થી વધુ વિપક્ષી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ‘વેલકમ’ કાર્યક્રમ યોજાયો. જેમાં આમ આદમી પાર્ટીના 7 જેટલા નેતાઓએ કેસરિયો ખેસ […]

રશિયાની સૌથી મોટી રિફાઈનરી પર યુક્રેનનો હુમલો

નવી દિલ્હીઃ યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાની સૌથી મોટી સરકારી રિફાઈનરી પર યુક્રેનના ડ્રોન હુમલામાં આગ લાગી અને ઉત્પાદન અટકી ગયું. આ રિફાઇનરી દર વર્ષે 1 કરોડ 27 લાખ મેટ્રિક ટન તેલ રિફાઇન કરે છે. તેલ પુરવઠામાં વિક્ષેપના ભયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં બે ટકાનો વધારો થયો છે. રશિયા વિશ્વના સૌથી […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરાની 19000 ગુણીની આવક, 4600થી વધુ ભાવ ઉપજતાં ખેડુતોને રાહત

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. માત્ર રાજકોટ જિલ્લામાંથી જ નહીં પણ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી પણ ખેડુતો કૃષિપાક વેચવા માટે રાજકોટના માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે સોમવારે યાર્ડમાં જીરૂની 19,000 ગુણીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. જેમાં રૂ. 4,600થી 5,200નાં ભાવ બોલાયા હતા. આ ઉપરાંત ઘઉં-ધાણા-મેથીના પાકની પણ સારીએવી આવક થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code