અમદાવાદના કાંકરિયા ઝૂમાં કડકડતી ઠંડીના આગમન પહેલા પંખી અને પ્રાણીઓને માટે વ્યવસ્થા

અમદાવાદઃ ગુજરાતમાં માવઠા બાદ હવે ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જેમાં ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહથી કડકડતી ઠંડી અનુભવાશે. એવો હવામાન વિભાગે વર્તારો આપ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા કમળા નહેરૂ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીમાં હુંફ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા મ્યુનિ. સંચાલિત કમળા નહેરૂ […]

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો પર વોચ રાખવા અધિકારીઓને CPએ આપી સુચના

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પાલીસ દ્વારા વાહનચાલકો પાસેથી તોડ કરાતી હોવાની અને ફરજમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો વધતા શહેરના પાલીસ કમિશનરે ટ્રાફિકની જવાબદારી સંભાળતા તમામ અધિકારીઓને ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો પર વોચ રાખવાની સુચના આપી છે. એટલું જ નહીં, યુનિફોર્મ વિના સાદા ડ્રેસમાં જઈને સમયાંતરે તપાસ કરવાના પણ જણાવ્યું છે. અમદાવાદ શહેરના વિવિધ ટ્રાફિક  […]

અમદાવાદમાં સવારના 7થી 10 દરમિયાન પ્રવેશ પ્રતિબંધ છતાં બેરોકટોક દોડતા ભારે વાહનો

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લીધે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી ટ્રક, ખાનગી બસય ટ્રેલર અને ડમ્પરો  સહિત ભારે વાહનો પ્રવેશવા અને ફેરવવા પર પોલીસ કમિશનરે પ્રતિબંધ મુકેલો છે. અને આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. છતાંયે ભારે વાહનો શહેરના માર્ગો પર દિવસના સમયે બેરોકટોક ફરતા જોવા મળે છે, શહેરમાં  શિવરંજની ચાર રસ્તા પાસે […]

ભારતમાં છેલ્લા નવ મહિનામાં ‘સામાન્ય હવામાન’ 86 ટકા બગડ્યું, બિહારને સૌથી વધુ અસર

નવી દિલ્હીઃ હાલમાં ઝડપી હવામાન પરિવર્તનને કારણે, ગરમીના મોજા, વધતો પારો, પીગળતા ગ્લેશિયર્સ, પૂર, તોફાનો જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ વધી રહી છે. દરમિયાન CSEના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતમાં લગભગ 86 ટકા દિવસો સામાન્ય હવામાન કરતા ઓછા નોંધાયા છે. રિપોર્ટમાં એમ પણ […]

પીએમ મોદી આવતીકાલે યુએઇની બે દિવસની મુલાકાતે થશે રવાના

દિલ્હી – પીએમ મોદી  આવતીકાલે 30 નવેમ્બર ના રોજ સંયુક્ત આરબ અમિરાત- યુએઇની બે દિવસની સત્તાવાર મુલાકાતે  રવાના થશે. તેઓ દુબઇમાં યોજાનાર આબોહવામાં પરિવર્તન અંગેની કાર્યયોજના બેઠકમાં ઉપસ્થિત રહેશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના આબોહવામાં પરિવર્તન અંગેના સંમેલનમાં સહભાગી થયેલા દેશોની કોપ-28 તરીકે ઓળખાતી આ શિખર બેઠક દુબઇમાં યોજાઇ રહી છે. યુએઇની અધ્યક્ષતામાં ગઇકાલથી શરૂ થયેલી આ બેઠક […]

T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારત શ્રીલંકાનો કરશે પ્રવાસ,3 વનડે અને 3 T20 મેચોની સિરીઝ રમશે

મુંબઈ: શ્રીલંકા ક્રિકેટ (SLC) એ બુધવારે જાહેરાત કરી કે ભારત આવતા વર્ષના T20 વર્લ્ડ કપ પછી જુલાઈ 2024 માં છ મેચની શ્રેણી (3 ODI અને 3 T20I) માટે પ્રવાસ કરશે. શ્રીલંકાની ટીમ 2024માં 52 આંતરરાષ્ટ્રીય મેચ રમશે, જેમાં 10 ટેસ્ટ, 21 ODI અને 21 T20 સામેલ છે. ઉલ્લેખનીય છે કે સરકારની દખલગીરીના કારણે ICCએ શ્રીલંકન […]

પીએમ મોદી આવતીકાલે ડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

દિલ્હી – પીએમ મોદી આવતીકાલે આટલે કે  30 નવેમ્બરનાં રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે હેતુથી સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ […]