ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આવ્યા આ મોટા સમાચાર

નિજ્જર કેસમાં ભારત બન્યું સખત  કેનેડાથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાનો આદેશ કેનેડાએ નવી દિલ્હીને નિરાશ કરી- જયશંકર દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભારતે કડક વલણ અપનાવતા કેનેડાથી તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. અહેવાલ મુજબ, ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધીમાં 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું […]

PM મોદીને મળેલી ગિફ્ટની થશે નીલામી,જાણો કેટલી છે કિંમત

દિલ્હી: દુનિયાના પ્રમુખ નેતાઓમાં સામેલ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અવારનવાર મિત્ર દેશો તરફથી મૂલ્યવાન ભેટ મળતી રહતી હોય છે. આ ભેટો PM દ્વારા તેમના દેશ અને વિદેશના પ્રવાસ દરમિયાન અથવા જ્યારે વિદેશી મહેમાનો ભારતની મુલાકાતે આવે ત્યારે પ્રાપ્ત થાય છે. પીએમ મોદી પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ આ ભેટોની હરાજી કરે છે […]

પીએમ મોદી આજે છત્તીસગઢ અને તેલંગણાની લેશે મુલાકાત, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરશે

દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્રલમોદી ઝએરોજ 3જી ઓક્ટબરકે તેલંગણા અને છત્તીસગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છએ આ દરમિ.યાન તેઓ અનેક પ્રોજકેટ્નું ઉદ્ધાટન તથા શીલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીને લઈને આ બન્ને રાજ્યોની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી છત્તીસગઢ અને તેલંગાણાને રૂ. 34 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ આપશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ […]

ભારતની આ વ્હીસ્કી બ્રાન્ડને મળ્યો વ્હીસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ

નવી દિલ્હીઃ ભારતની ઈંદ્રી વ્હીસ્કી બ્રાંડએ વ્હીસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ મેળવીને દુનિયાની સૌથી સારા દારૂનો ખિતાબ જીત્યો છે. આ ભારતીય વ્હીસ્કી ઉદ્યોગની એક ઉપલબ્ધી છે. ઈન્દ્રી એ પ્રમાણમાં નવી બ્રાન્ડ છે, જે 2021 માં લોન્ચ કરવામાં આવી હતી, જો કે, તેણે ઉચ્ચ ગુણવત્તાવાળી વ્હિસ્કીનું ઉત્પાદન કરવા માટે ઝડપથી નામના મેળવી છે. દિવાળી કલેક્ટર એડિશન […]

પોરબંદરમાં કિર્તિ મંદિર અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યિંતિની ઉજવણી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ગાંધી જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે કિર્તિ મંદિરમાં બાપુને શ્રદ્ધા સુમન અપર્ણ કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. […]

જર્મન સિંગરે ગાયું મહાત્મા ગાંધીનું પ્રિય ભજન,પીએમ મોદીએ કર્યું શેર

આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી  જર્મન સિંગરે ગાયું ભજન  પીએમ મોદીએ X પર કર્યું શેર  દિલ્હી : આજે આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આ પ્રસંગે જર્મન સિંગર કૈસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર […]

રાજસ્થાનના વિકાસને ભારત સરકારે પ્રાથમિકતા આપી છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ પીએમ મોદીએ સોમવારે રાજસ્થાનના ચિત્તોડગઢમાં રેલી કરી હતી. તેમણે કહ્યું કે રાજસ્થાનનો વિકાસ ભારત સરકારની મોટી પ્રાથમિકતા છે. વડાપ્રધાને કહ્યું, “રાજસ્થાનનો વિકાસ ભારત સરકાર માટે એક વિશાળ પ્રાથમિકતા છે. અમે રાજસ્થાનમાં એક્સપ્રેસવે, હાઈવે અને રેલ્વે જેવી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ધ્યાન આપ્યું છે. રાજસ્થાન એક મહત્વપૂર્ણ રાજ્ય છે જેમાં સૌથી વધુ લાભાર્થીઓ છે. ભારત […]