ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આવ્યા આ મોટા સમાચાર
નિજ્જર કેસમાં ભારત બન્યું સખત કેનેડાથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાનો આદેશ કેનેડાએ નવી દિલ્હીને નિરાશ કરી- જયશંકર દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ભારતે કડક વલણ અપનાવતા કેનેડાથી તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. અહેવાલ મુજબ, ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધીમાં 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું […]