અમદાવાદમાં પ્રતિકૂળ વાતાવરણને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો, દવાખાના ઊભરાયા

અમદાવાદઃ  શહેરમાં છેલ્લા ઘણા દિવસથી રાત્રે ઠંડી, બપોરે ગરમી તેમજ હવામાં ભેજનું પ્રમાણ પણ વધતા લોકોમાં શરદી, ઉધરસ, તાવ સહિત વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે.  આ ઉપરાંત મ્યુનિની હોસ્પિટલો અને ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં […]

ગુજરાતનો 1600 કિમી દરિયા કાંઠાની સુરક્ષાના સંદર્ભે CMની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી

ગાંધીનગરઃ  ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને દરિયા કિનારા વિસ્તારોમાં હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ હોવાથી સરકાર એક્શનમાં આવી ગઈ છે. દરમિયાન  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરો તેમજ પોલીસ તંત્રના અધિકારીઓએ પોતાના વિસ્તારની સુરક્ષા અંગે રિપોર્ટ […]

ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો ભાજપ પાંચ લાખ મતોની લીડથી જીતશે, પાટિલનો હુંકાર

નવસારીઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ચૂંટણીમાં માઈક્રો પ્લાનિંગમાં માહેર ગણાતા ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે નવસારીના ગણદેવીના એક કાર્યક્રમમાં એવો હુંકાર કર્યો હતો કે, ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ પાંચ લાખ મતોની સરસાઈથી જીતશે. એટલું ન નહીં […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે

અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ કોંગ્રેસને નુકશાન કર્યું હતું. 40થી વધુ બેઠકો એવી છે. કે, આમ આદમી પાર્ટીને લીધે કોંગ્રેસને […]

ગુજરાતમાં એક દિવસમાં રૂ. 90665 કરોડના 59 જેટલા MOU થયા

અમદાવાદઃ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે […]

અમદાવાદઃ સાયન્સ સિટીમાં ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના નિર્માણ કરાશે

અમદાવાદઃ સાયન્સ સિટીના આકર્ષણોમાં વધુ એક નવું સિમાચિન્હ ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના નિર્માણથી ઉમેરાશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગની ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે આ ગેલેરીની સાયન્સ સિટીમાં સ્થાપના કરવા માટેના એમ.ઓ.યુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં સંપન્ન કરવામાં આવ્યા હતા. આ ન્યુક્લિયર સાયન્સ એન્ડ […]

કોરોનાનો વધતો કહેર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1,805 નવા કેસ નોંધાયા, 6 લોકોના મૃત્યું

દેશમાં કોરોનાનો કહેર  છેલ્લા 24 કલાકમાં 1805 નવા કેસ નોંધાયો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે કેસ ઘીરે ઘીરે  કેસમાં વધારો થઈ રહ્યો છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા દેશમાં કોરોના ધીમે ધીમે મરી રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે ફરી એકવાર કોરોનાના નવા […]