1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મથુરા કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષને આંચકો, સુપ્રીમ કોર્ટે ફગાવી મસ્જિદ કમિટીની અરજી

નવી દિલ્હી : મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીની અરજીને નામંજૂર કરી છે. મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમાં હાઈકોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા 15 કેસોને એક સાથે સાંકળીને સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આ તમામ કેસ એક જ પ્રકારના છે, જેમાં એક જ […]

Lok Sabha Election 2024: નૂપુર શર્માની ભાજપમાં ફરીથી વાપસીની સંભાવના, રાયબરેલીથી ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે. આ ક્રમમાં પાર્ટીઓ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી રહી છે. અહેવાલ છે કે ભાજપ નૂપુર શર્માને રાયબરેલીથી લોકસભા ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. પયગમ્બર મોહમ્મદ પર કરવામાં આવેલી ટીપ્પણીના કારણે તેઓ બે વર્ષથી ઘણાં વિવાદોમાં ઘેરાયેલા છે. વિવાદો બાદ નૂપુર શર્માને ભારતીય જનતા પાર્ટીએ બરખાસ્ત કર્યા […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપાનું સંખ્યાબળ વધતુ જાય છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા આમ આદમી પાર્ટીના 600થી વધુ કાર્યકરોના “કેસરિયા”. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપનો ભરતી મેળો યોજાયો. જેમાં 600થી વધુ વિપક્ષી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ‘વેલકમ’ કાર્યક્રમ યોજાયો. જેમાં આમ આદમી પાર્ટીના 7 જેટલા નેતાઓએ કેસરિયો ખેસ […]

મારા માટે તમામ માતા, બહેન અને દીકરી શક્તિનું સ્વરૂપ, અને હું તેમની પુજા કરું છું: PM મોદી

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપા દક્ષિણ ભારતમાં પોતાની પકડને મજબુત કરવાના પ્રયાસ કરી રહી છે. તમિલનાડુ અને કેરલમાં રેલીને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણામાં જગતિયાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક બેઠકને સંબોધિત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના શક્તિવાળા […]

2013 પછી કોંગ્રેસ 52 ચૂંટણી હારી, 12 પૂર્વ સીએમ સહીત 47 મોટા નેતાઓએ પાર્ટી છોડી

ભોપાલ: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાને ભોપાલમાં કોંગ્રેસને નિશાને લીધી. એક પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજસિંહ ચૌહાને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વ પર નિશાન સાધ્યુ. વિદિશા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શિવરાજે રાહુલ ગાંધીના નેતૃત્વ દરમિયાન કોંગ્રેસ છોડનારા પૂર્વ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓની યાદી જાહેર કરી છે તેની સાથે 2013થી જ અત્યાર સુધીમાં કોંગ્રેસે […]

આ તે કેવી દાદાગીરી? : આજાન વખતે હનુમાનચાલીસા વગાડનારા દુકાનદારને નિર્દયતાપૂર્વક મરાયો માર, બેંગલુરુમાં બબાલ

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુના નગરથપેટેમાં રવિવારે સાંજે કેટલાક લોકોએ એકજૂટ થઈને એક દુકાનદારને માર માર્યો છે. પીડિતે પોલીસ ફરિયાદ કરી છે કે તે દુકાનમાં ભક્તિગીત વગાડી રહ્યો હતો, ત્યારે તેની દુકાન પર છ લોકો આવ્યા અને તેમણે તેને બંધ કરવા માટે દમદાટી મારી હતી. તેના પછી આ તમામ લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી હતી. […]

ચૂંટણી પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં નમાજથી ઘર્ષણ એક ષડયંત્ર? વિવાદમાં પેદા થયેલા સવાલોના જવાબ તાત્કાલિક શોધવાની જરૂર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જાહેરમાં મંજૂરી વગર નમાજ પઢનારા વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણની ઘટના દુખદ છે. તેનાથી વધારે દુખદ બાબત એ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આવા પ્રકારની ઘટના અમદાવાદ યુનિવર્સિટીમાં થાય છે અને તેના આધારે દેશ-દુનિયામાં ફરી એકવાર ગુજરાતને બદનામ કરવાની કોશિશો કેટલાક ફેક્ટ ચેકરિયાઓ અને કથિત […]

ગુજરાત યુનિ.માં બબાલ: દીવાલ પર ‘બિસ્મિલ્લાહ અલ રહમાન અલ રહીમ’ લખીને બનાવી દીધી ખુલ્લી મસ્જિદ, સવાલ કરતા અફઘાન વિદ્યાર્થીએ માર્યો લાફો!

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. તેના કારણે એ બ્લોકના રૂમ નંબર-23માં લેપટોપ, એસી યૂનિટ અને અન્ય સામાનને નુકશાન પહોંચ્યું. તેની સાથે જ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા. તેને લઈને હોસ્ટેલના સુરક્ષાકર્મીઓની ફરિયાદ બાદ પોલીસે મામલો નોંધ્યો છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાનિસ્તાન, આફ્રિકા, શ્રીલંકા અને અન્ય […]

નમાજીએ થપ્પડ મારી હોવા છતાં ફેક ન્યૂઝ ફેલાવાના મામલે દિલ્હીમાં મોહમ્મદ ઝુબૈર સામે ફરિયાદ, મહિલા વકીલે કહ્યું- વીડિયોમાં દેખાય છે સચ્ચાઈ

નવી દિલ્હી: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનના એક નમાજ પઢનારા વિદ્યાર્થીએ એક અન્ય વિદ્યાર્થીને લાફો માર્યો, તેના પછી બબાલ શરૂ થઈ હતી. હવે આ મામલે અલ્ટ ન્યૂઝના સહસંસ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મોહમ્મદ ઝુબૈર પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. આ ફરિયાદ સાઈબર વિભાગમાં વકીલ ચાંદની પ્રીતિ વિજયકુમાર શાહે નોંધાવી છે. […]

19 એપ્રિલથી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી, 4 જૂને પરિણામ જાહેર થશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ભારતીય ચૂંટણી પંચે ઘોષણા કરી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં કરાવવાનું એલાન કર્યું છે. આ સિવાય સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશ એમ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ વોટિંગ થશે.  મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સૌથી પહેલા ચૂંટણીની તારીખોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code