1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઈન્સ્ટાગ્રામઃ કોપીરાઈટનો ભંગ કરનાર એકાઉન્ટ બંધ કરવાની સાથે URL પણ યોગ્ય કરાશે

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ઈન્સ્ટાગ્રામને કોપીરાઈટ- ઉલ્લંઘન કરનારા યુજર્સના એકાઉન્ટ બંધ કરવાનો આદેશ કર્યો છે. અદાલતે કહ્યું કે, એક વ્યાપક ડાયનામિક તરીકે સોશિયલ મીડિયા કંપનીએ કોપીરાઈટ-ઉલ્લંઘન અંગે સંબંધતિ એકાઉન્ટને બંધ કરવા અને ઉલ્લંઘન કરનાર યુઆરએલને યોગ્ય કરવા જોઈએ. કેસની હકીકત અનુસાર ટીવી સિરીઝ સ્કેમ 1992 બનાવનારી કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં રજુઆત કરાઈ હતી કે, […]

સિટી ઈન્વેસ્ટમેન્ટ ટુ ઈનોવેટ, ઈન્ટીગ્રેટ એન્ડ સસ્ટેઈન 2.0 ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સિટી ઈન્વેસ્ટમેન્ટ ટુ ઈનોવેટ, ઈન્ટીગ્રેટ એન્ડ સસ્ટેઈન 2.0 (CITIIS 2.0)ને મંજૂરી આપી છે. CITIIS 2.0 એ ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી (AFD), Kreditanstalt für Wiederaufbau (KfW), યુરોપિયન યુનિયન (EU), અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સ (NIUA) સાથે ભાગીદારીમાં હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા કલ્પના કરાયેલ એક કાર્યક્રમ […]

દેશમાં સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો, 16 હજાર કરોડથી વધારેની નિકાસ

નવી દિલ્હીઃ દેશની સંરક્ષણ નિકાસ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. વર્ષ 2013-14માં તે 686 કરોડ રૂપિયા હતી, જે વધીને 2022-23માં લગભગ 16 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયો છે. વૃદ્ધિનો આ આંકડો સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિ સુચવે છે. ભારતમાંથી 85 થી વધુ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરવામાં આવે […]

દેશમાં AB PM-JAY યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ.61,501 કરોડની મફત સારવાર અપાઈ

નવી દિલ્હીઃ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) આ યોજના હેઠળ રૂ. 61,501 કરોડની રકમની 5 કરોડ હોસ્પિટલમાં પ્રવેશનો સીમાચિહ્નરૂપ હાંસલ કર્યો છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા અમલમાં આવી રહેલી ફ્લેગશિપ સ્કીમનું 12 કરોડ લાભાર્થી પરિવારોને ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ કરવા માટે પ્રતિ કુટુંબ દીઠ રૂ. 5 લાખનું આરોગ્ય […]

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વના એક દાયકામાં ઘણું બદલાયું ભારત – રિપોર્ટ

પીએમ મોદીએ દેશ માટે ઘણા સારા કાર્યો કર્યા એક દાયકામાં બદલાય ભારતની દિશા અને દશા દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્તામાં આવ્યાને એક દાયકા જેટલો સમય થયો છે 9 વર્ષ પૂર્ણ કરીને સત્તામાં 10મા વર્ષમાં બીજેપીએ પ્રવેશ કર્યો છે.આ એક દાયકામાં પીએમ મોદીએ અનેક યોજનાઓ ,સુવિધાઓ વિકસાવીને ભારતની દિશા અને દશા બન્ને બદલી છે અને […]

અસમઃ સીએમ હિંમત બિસ્વા મધ્યરાત્રિએ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પગપાળા નીકળ્યાં

ટી-શર્ટ અને સ્લીપરમાં નીકળ્યા નિરીક્ષણ કરવા સીએમ ઉચ્ચ અધિકારીઓ-વહીવટી તંત્ર દોડતું થયું મુખ્યમંત્રીએ અધિકારીઓને કર્યાં જરુરી સૂચનો નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા મધ્યરાત્રિએ તેમના રાજ્યની સમીક્ષા કરવા નીકળ્યાં હતા. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે જો કોઈ કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. દરમિયાન સીએમ સરમા તેમના અધિકારીઓ સાથે […]

જ્ઞાનવાપી મસ્જિદ પ્રકરણમાં કોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, હવે શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા અંગે સુનાવણી થશે

લખનૌઃ અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરીની નિયમિત પૂજાના અધિકારના મામલામાં અંજુમન ઇન્તેઝામિયા સમિતિની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ જેજે મુનીરે  રિવિઝન અરજીને ફગાવી દીધી હતી. સિવિલવાદની પોષણીયતા ઉપર અરજદારનો વાંધો નકારવામાં આવ્યો છે. રાખી સિંહ અને અન્ય નવ મહિલાઓએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા કરવાના તેમના અધિકાર અંગે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા […]

જમ્મુ-કાશ્મીરમાં બનેલી બસ અકસ્માતની ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

જમ્મુ કાશ્મીરમાં બનેલી બસ અકસ્માતની ઘટના પીએમ મોદીએ આ ઘટનાને લઈને  દુખ વ્યક્ત કર્યું શ્રીનગર – વિતેલા દિવસને મંગળવારની સવારે જમ્મુ કાશ્મીરમાં એક મોટી બસ અકસ્માતની ઘટના બની હતી ,ઉત્તપરપ્રદેશથી યાત્રીઓ ભરેલી બસ વૈષ્ણોદેવી જઈ રહી હતી ત્યારે બસ ખીણમાં ખાબકી હતી આ ઘટનામાં અંદાજે 10 લોકોના મોતના સમાચાર હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાં મુસાફરોને […]

રાહુલ ગાંધી દરેક વિદેશ પ્રવાસમાં ભારતનું અપમાન કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રાહુલ ગાંધીના આ નિવેદનના ઘેરા પડઘા ભારતમાં પડ્યાં છે. ભાજપના સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યાં હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી દરેક વિદેશ પ્રવાસમાં ભારતનું અપમાન થાય છે. […]

વિદેશ મંત્રી એસ જયશંકર 1 થી 6 જૂન દરમિયાન દક્ષિણ આફ્રિકા અને નામીબિયાની મુલાકાત લેશે

વિદેશ મંત્રી જયશંકર બ્રિક્સ સમિટમાં ભાગ લેશે દક્ષિણ આફ્રિકા પછી નામીબિયા જશે દિલ્હી : વિદેશ મંત્રી એસ.જયશંકર કેપટાઉનમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારથી દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રિકા બાદ તેઓ 4 થી 6 જૂન સુધી નામીબિયાની મુલાકાત લેશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘વિદેશ મંત્રી કેપટાઉનમાં બ્રિક્સ વિદેશ મંત્રીઓની […]