1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકામાં કોઈ જનહાનીનાં સમાચાર નથી. પરંતુ મોડી રાતે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રાત્રે 11.06 કલાકે કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. ભૂકંપના […]

તમારા ફોનમાં વાયરસ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

આજે કોઈના સ્માર્ટફોનમાં માલવેર વાયરસ આવવો એ કોઈ મોટી વાત નથી. લોકો દરરોજ ઇન્ટરનેટ પર સેંકડો વખત સર્ચ કરે છે. વાયરસ એ એક પ્રકારનો માલવેર છે જે એકવાર ઉપકરણમાં પ્રવેશ્યા પછી પોતાને નવું સ્વરૂપ આપવામાં માહિર હોય છે. આ લોહીના કીડા જેવા છે અને એકવાર તેઓ સિસ્ટમમાં પ્રવેશ્યા પછી, તેઓ તેમની સંખ્યા સતત વધારતા રહે […]

ટામેટા આરોગ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક, જોણો કેવી રીતે….

ટામેટા દરેક લોકોના રસોડામાં સરળતાથી મળી રહે છે, ટામેટાનો સામાન્ય રીતે ચટણી, શાકભાજી અને સલાટમાં કરવામાં આવે છે. ટામેટાની મદદથી આપ સંદર પણ દેખાઈ શકાય છે. ટામેટા ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. ટામેટા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ત્વચા માટે માટે ફાયદાકારક છે. આપ ટામેટાની મદદથી ફેસ પેક પણ બનાવી શકો છે. આ માટે તમારે […]

લોકસભા ચૂંટણીઃ આંગળીને ટેરવે હવે ઉમેદવારની માહિતી મેળવી શકાશે

નવી દિલ્હીઃ સ્થાનિકો પોતાના ઉમેદવાર માટે જાણી શકે એ માટે લોકસભા ચૂંટણી-2024ના અનુસંધાને મતદાતાઓ માટે Know Your Candidate(KYC) નામની મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ IOS એપ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે. આપણે આપણો પવિત્ર મત કયા ઉમેદવારને આપીએ છીએ? તેના વિરૂધ્ધ કોઈ ગુનો તો દાખલ નથી થયેલો ને?, તેની સંપતિ કેટલી છે? સહિતની તમામ […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા

નવી દિલ્હીઃ આ વખતે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 15.13 લાખ  શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે GMVN ગેસ્ટ હાઉસનું બુકિંગ આઠ કરોડને વટાવી ગયું છે. પ્રવાસન મંત્રીનું કહેવું છે કે, આ વખતે ચારધામ યાત્રા અગાઉની યાત્રાનો રેકોર્ડ તોડશે. પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું હતું કે, […]

નાણાકીય સલાહકાર કંપનીએ ભારતની GDP વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ રાખ્યો

નવી દિલ્હીઃ નાણાકીય સલાહકાર કંપની ડેલોઈટ ઈન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો આર્થિક વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ડેલોઇટે આ માટે નિકાસમાં વધારો અને મૂડીપ્રવાહને મુખ્ય કારણો ગણાવ્યા છે. ડેલોઈટ ઈન્ડિયાએ શુક્રવારે ભારતના આર્થિક દૃષ્ટિકોણ પર જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ […]

સ્પાઈડરમેનનો વેશ ધારણ કરીને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડે બાઈક પર કર્યાં સ્ટંટ, પોલીસે શું કાર્યવાહી કરી જાણો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરે છે. તેમને જોઈને લોકો ચોંકી જાય છે અને વિચારવા મજબૂર થઈ જાય છે કે કોઈ આવું કઈ રીતે કરી શકે. ક્યારેક આ કાર્યો તેમના માટે સમસ્યા પણ બની જાય છે. આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. અહીં બોયફ્રેન્ડ સ્પાઈડરમેન અને […]

કોંગ્રેસ-આરજેડી એસસી અને એસટીના અધિકારો છીનવી લેવા માંગે છેઃ નરેન્દ્ર મોદી

પટનાઃ બિહારમાં અરરિયા રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ આરજેડી-કોંગ્રેસને તેમના સૌથી મોટા મુદ્દા પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અરરિયામાં ‘કર્ણાટક મુસ્લિમ આરક્ષણ’નો મુદ્દો ઉઠાવીને પીએમ મોદીએ કોંગ્રેસની સાથે આરજેડીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી અને કોંગ્રેસ સાથે […]

લોકસભા ચૂંટણીઃ બપોરના 3 કલાક સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 68.92 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 88 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં સૌથી વધારે ત્રિપુરામાં 68.92 ટકા મતદાન થયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં 43, પશ્ચિમ બંગાળમાં 60.60 ટકા, અસમમાં 60.32, ઉત્તરપ્રદેશમાં 44.13 ટકા, બિહારમાં 44.24 ટકા, છત્તીસગઢમાં 63.92 ટકા, જમ્મુમાં 57.76 ટકા, મધ્યપ્રદેશમાં 43 ટકા, કર્ણાટકમાં 60.93 ટકા, […]

ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી બેલેટ લૂંટનારાઓના સ્વપ્ન તૂટ્યાંઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે શુક્રવારે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવીને વિપક્ષને આડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code