1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો નીચલા સ્તરે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. યુદ્ધ વિરામના અહેવાલને પગલે ભારત સહિત વિશ્વભરના શેરબજાર તેજીથી ઝૂમી ઉઠયા છે. સોના -ચાંદી બજારનો ઝળકાટ ઝાંખો પડયો છે. સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો જ્યારે ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઇરાન […]

અદાણી એરપોર્ટસએ મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે વૈશ્વિક રોકાણકારો પાસેથી 1 અબજ ડોલરનું ધિરાણ મેળવ્યું

મુંબઇ, જૂન ૨૪, ૨૦૨૫: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.તેના મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માટે પ્રોજેક્ટ ધિરાણ માળખા દ્વારા 1 અબજ ડોલરનું ધિરાણ મેળવવામાં સફળ રહી છે. જુલાઈ 2029 પાકતી યુએસ ડોલર 750 મિલિયન નોટ્સ જારી કરવાનો આ ટ્રાન્ઝેક્શનમાં સમાવેશ થાય છે જેનો ઉપયોગ પુનર્ધિરાણ માટે […]

અદાણીએ ભારતનો સર્વ પ્રથમ 5 મેગાવોટની ક્ષમતાનો ઓફ-ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો

અમદાવાદ,૨૩ જૂન ૨૦૨૫: અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એએનઆઈએલ) એ  ​​દેશના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ ગુજરાતના કચ્છમાં 5 મેગાવોટની ક્ષમતા ધરાવતો ભારતનો સર્વ  પ્રથમ ઓફ-ગ્રીડ  ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યાન્વિત કર્યાની આજે જાહેરાત કરી છે.  સંપૂર્ણપણે ઓફ-ગ્રીડનું સંચાલન કરવા માટે કંપનીને સક્ષમ કરવા સાથે વિકેન્દ્રિત, નવીનીકરણીય સંચાલિત હાઇડ્રોજન ઉત્પાદનમાં એક નવું દ્દષ્ટાંત પ્રસ્થાપિત […]

રશિયા ભારત સાથે આર્થિક સહયોગ વધારી રહ્યું છે, પુતિને કહ્યું- તેલ અને ગેસની નિકાસ વધારવાનું લક્ષ્ય

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું કે 2030 સુધી ભારત સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગ માટે મોસ્કોનો કાર્ય યોજના ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ‘સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ’ના એક સત્રમાં બોલતા, પુતિને જાહેરાત કરી કે રશિયા ભારત સહિત તેના મુખ્ય ભાગીદારો સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગ યોજનાઓને આગળ ધપાવવા માટે કામ કરી રહ્યું […]

દુનિયામાં ભારતને મજબૂતીથી આગળ ધપાવવા પ્રણવ અદાણીનું આહ્વાન

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને એગ્રો, ઓઇલ એન્ડ ગેસ બિઝનેસના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ ભારતને ‘વિચારશીલ નેતા‘ બનાવવા માટે થિંક ટેન્કસને હાકલ કરી છે. ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન (CRF) ના પ્રથમ સ્થાપના દિવસે બોલતા, પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “દુનિયા વૈકલ્પિક, સમાન ભાગીદારી શોધી રહી છે, અને લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોને હવે કેન્દ્ર સ્થાને લાવવાનો સમય પાકી […]

સોનાના મીશ્રણ વાળી કિંમતી ધાતુઓના આયાત પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોનાના મીશ્રણ વાળી કિંમતી ધાતુઓના આયાત પર પ્રતિબંધ મૂક્યો છે .વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંગઠન, વિદેશ વેપાર મહાનિર્દેશાલય (ડીજીએફટી) દ્વારા વજન દ્વારા 1 ટકાથી વધુ સોનું ધરાવતા પેલેડિયમ, રોડિયમ અને ઇરિડિયમના એલોયની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વાણિજ્ય મંત્રાલયના એક નિવેદન અનુસાર, આ પગલું પ્લેટિનમની આયાત પરના હાલના પ્રતિબંધને લંબાવે […]

SBIએ, લોનના દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પોલિસી રેટ રેપો રેટમાં સુધારો કર્યા પછી, ઘણી બેંકોએ તેમના ધિરાણ દરોમાં ઘટાડો કર્યો છે. આ એપિસોડમાં, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ, તેના મુખ્ય લોન દરોમાં 0.50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. નવા દરો 15 જૂનથી અમલમાં આવશે. સ્ટેટ બેંકે શનિવારે જાહેર કરેલા […]

ગુજરાતભરમાં ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને લઇ પ્રતિ ખેડૂત 1500 કિ.ગ્રા મગની ખરીદી કરાશે.ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો. વર્ષ 2024-25માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55,610 હેક્ટર, ઉત્પાદન 70,870 મેટ્રિક ટન તથા ઉત્પાદકતા 1274.27 કિગ્રા પ્રતિ હેક્ટર […]

ટોરેન્ટે 300 મેગાવોટનો પવન ઊર્જા પ્રોજેક્ટ હાંસલ કરી નવીનીકરણીય પોર્ટફોલિયોમાં વધારો કર્યો

ટોરેન્ટ પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટોરેન્ટ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ સફળ બિડર તરીકે ઉભરી આવી છે. કંપનીએ ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) તરફથી વિન્ડ ટ્રાન્ચ-XVIII હેઠળ 300 મેગાવોટ પવન ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. પ્રતિ યુનિટ ₹૩.૯૭ ના ટેરિફ સાથેનો […]

સિંગાપોરમાં કાર્ગો જહાજમાં લાગી આગ, ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે 18 ક્રૂ સભ્યોને બચાવ્યા

ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે સોમવારે સિંગાપોર-ધ્વજવાળા કાર્ગો જહાજ ‘વાન હૈ 503’ ના 18 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા. આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્ગો જહાજમાં કેરળના દરિયાકાંઠે લગભગ 70 નોટિકલ માઈલ દૂર આગ લાગી હતી. જહાજમાં આગ લાગવાની ઘટના કેરળના બેપોર-અઝીકલ દરિયાકાંઠે અરબી સમુદ્રમાં બની હતી. કન્ટેનર જહાજના 18 ક્રૂ સભ્યોએ પોતાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code