1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

લુ લાગી જાય તો સૌથી પહેલા શું કરવું ? જાણો હીટ સ્ટ્રોકથી બચાવના ઘરેલુ ઉપચાર વિશે

ઉનાળામાં મીઠી કેરી અને ઠંડી વસ્તુઓ ખાવાની મજા પડી જાય છે. પરંતુ દિવસ દરમિયાન જો તકેદારી રાખવામાં ન આવે તો ગરમીના કારણે તબિયત બગડી પણ જાય છે. ઉનાળાના દિવસોમાં લુ લાગી જવાનું જોખમ સૌથી વધારે હોય છે. ગરમ તાપમાનના કારણે શરીરનું તાપમાન પણ વધી જાય છે અને હિટ સ્ટ્રોક આવવાનું જોખમ ઊભું થાય છે. લુ […]

કાચી કેરી પણ ડાઈટમાં ઉમેરવી જોઈએ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ઉનાળો શરૂ થતા જ કાચી કેરી મળે છે. જૂના જમાનામાં લોકો કાચી કેરીની અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હતા. ચટણીથી લઈને અથાણું, મુરબ્બો, પન્નાને લોકો ખૂબ પસંદ કરે છે. કાચી કેરી મીઠું નાખીને સાદી ખાવામાં આવતી હતી. આજકાલ લોકોને કાચી કેરી બહુ પસંદ નથી. • દરેક પ્રકારની વાનગીનો સ્વાદ વધારે કાચી કેરી અથાણાં અને ચટણીમાં […]

પત્નીની સંપતિ પર પતિનો કોઇ હક નથી, તે સંપતિનો વહીવટ પણ ન કરી શકેઃ સુપ્રીમ

પત્નીની મિલકત પર પતિનો હક છે કે નહીં? આને લઈને હવે સુપ્રીમ કોર્ટે સ્પસ્ટ ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પતિનો તેની પત્નીની સંપત્તિ પર કોઈ હક નથી કે તે તેની સંપત્તિનો વહિવટ પણ ન કરી શકે. જોકે દુખના દિવસોમાં પતિ તેની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ ત્યાર બાદ તે પત્નીને […]

કાર સહિતના ફોરવ્હીલ વાહનો પર વધારાની LED સામે RTOની ઝૂંબેશ, 80 વાહનચાલકો દંડાયા

અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વાહનોમાં નિયમ વિરૂદ્ધ્ વધારાની એલઈડી લાઈટો લગાવવામાં આવે છે. આવી લાઈટ્સને કારણે રાતના સમયે સામેથી આવતા વાહનચાલકો અંજાઈ જતા હોય છે. અને તેના લીધે પણ અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે આરટીઓ દ્વારા વાહનો પર વધારાની એલઈડી લાઈટ્સ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છેય જેમાં અમદાવાદ આરટીઓએ ડ્રાઈવ યોજીને અનઅધિકૃત રીતે વ્હાઇટ […]

ભારતના 35 માછીમારો સહિત 36ને પાકિસ્તાનની જેલમાંથી 30મી એપ્રિલે મુક્ત કરાશે

અમદાવાદઃ   પાકિસ્તાન જેલમાં વર્ષોથી કેદ ભારતીય માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનની જેલમાં કેદ 35 જેટલા ભારતીય માછીમારો અને એક ભારતીય નાગરિકને 30 એપ્રિલના રોજ મુક્ત કરવામાં આવશે. આ માછીમારો આગામી 2 જી મેં ના દિવસે વાઘા બોર્ડર પર પહોંચશે, પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થનારા 35 ભારતીય માછીમારો ગુજરાત-સૌરાષ્ટ્રના છે. માછીમારોના પરિવારજનો પોતાના […]

ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની 32,100 બોરીની આવક, પ્રતિ 20 કિલોનો 2900નો ભાવ બોલાયો

મહેસાણા: જિલ્લાના  ઉનાવા માર્કેટ યાર્ડમાં શુક્રવારે એક જ દિવસમાં તમાકુની 32,100 બોરીની આવક થઈ હતી. તમાકુના પ્રતિ 20 કિલોના રૂપિયા 2901 ઉપજતા ખેડુતોને રાહત થઈ હતી. આ ઉપરાંત યાર્ડમાં કપાસ, એરંડા, સહિતના પાકની પણ સારીએવી આવક થઈ હતી. ઉનાવા માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં શુક્રવારના રોજ એક […]

ધોરણ 12 સાયન્સની તમામ વિષયોની પરીક્ષા ફરી આપી શકાશે, જે પરિણામ વધુ હોય તે માન્ય રહેશે

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો તૈયાર કરવાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બોર્ડના સત્તાધિશોએ પરીક્ષાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ઓછા ટકા આવ્યા હોય કે નાપાસ થયા હોય તો તમામ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે. અને બન્ને પરીક્ષામાં જે […]

લીંબડી-લખતર રોડ પર ડમ્પરે બાઈકને અડફેટે લેતા બે પિતરાઈ ભાઈના મોત, ડમ્પરચાલક ફરાર

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ લીંમડી-લખતર રોડ પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બન્ને પિતરાઈ ભાઈના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના […]

ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઈમનો PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક લાંચનો કેસ પકડાયો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ સીઆઈડી ક્રાઈમના પીએસઆઈને ગાંધીનગરમાં રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ગાંધીનગરમાં સેકટર – 11 સહયોગ સંકુલ સ્થિત સીઆઇડી ક્રાઇમ ઓફિસમાં ફરજ બજાવતા પીએસઆઈ જગદીશ તુલસીભાઇ ચાવડાને સુરતમાં નોંધાયેલા ગુનાના કામે જપ્ત કરેલા કોમ્પ્યુટર, લેપટોપ, […]

ગુજરાતમાં રેશનિંગના દુકાનદારો લોકસભાની ચૂંટણી બાદ સરકાર સામે આંદોલન કરશે

અમદાવાદઃ ગુજરાતના 17 હજાર જેટલાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. રેશનીંગની દુકાનદારોના પ્રશ્નો એવા છે. કે,  એડવાન્સ જથ્થાની પરમિટ સમયસર જનરેટ થતી નથી. એક જિલ્લામાં ફૂડ સેફ્ટીની તપાસણીમાં ફેઇલ થયેલો જથ્થો અન્ય જિલ્લામાં પાસ કરાવી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં-ચોખામાં નિયત વજન મળતું નથી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code