1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાવનગર નજીક વાળુકડ ગામે બે બાળકો પર 4 શ્વાને કર્યો હુમલો, એક બાળકનું મોત

શ્રમજીવી પરિવારના બે બાળકો ઘર આંગણે રમતા હતા, 4 સ્વાન આવીને બન્ને બાળકોને ખેંચી ગયા હતા, બચાવવા ગયેલી બાળકની માતાને પણ કૂતારાએ બચકા ભર્યા ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા તાલુકાના વાળુકડ ગામની વાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો ઉપર ચાર જેટલા શ્વાને હુમલો કર્યો હતો. ઘર આંગણે રમી રહેલા બે બાળકોને શ્વાને ખેંચી વાડીમાં લઇ ગયા […]

રાજકોટમાં મ્યુનિના ફુડ વિભાગનું ચેકિંગ, 85 કિલો વાસી પનીરનો જથ્થો નાશ કરાયો

અગાઉ પણ પનીરના સેમ્પલ ફેલ થતાં કલેકટરે એક લાખનો દંડ ફટકાર્યો હતો, ફુડ વિભાગના દરોડામાં સોરઠીયાવાડી વિસ્તારના ડેરીમાં વાસી પનીરનો જથ્થો મળ્યો, ફુડ વિભાગે 20 વેપારીઓને ત્યા તપાસ કરીને 17 ખાદ્ય વસ્તુના નમુના લીધા રાજકોટઃ  શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગે સોરઠિયાવાડ વિસ્તારમાં આવેલી એક ડેરીમાં તપાસ કરતા […]

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાતે નશાબાજ કારચાલકે ત્રણને અડફેટે લીધા

કાર ત્રણ રાહદારીઓને અડફેટે લીધા બાદ થાંભલા સાથે અથડાઈ, કારમાં ચાલક સહિત બે શખસો પીધેલી હાલતમાં હતા, પોલીસે બન્નેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં રાતના સમયે નશો કરેલી હાલતમાં બેફામ વાહનો ચલાવવાને લીધે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના […]

અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપ કામગીરીને લીધે કેટલીક ટ્રેનોને શિફ્ટ કરાઈ

12 સપ્ટેમ્બર સુધી 4 ટ્રેન મણિનગર, વટવા, અસારવાથી દોડશે, અનેક ટ્રેનોને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાયું, ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ડબલડેકર એક્સપ્રેસ મણિનગરથી ઉપડશે અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રિ-ડેવલપનું કામ ચાલી રહ્યું છે. જેમાં રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામ માટે પાઈલિંગ કામગીરી […]

અમદાવાદમાં હવે ઓન ઘ સ્પોટ ઈ-મેમો ક્યુઆર કોડથી ભરી શકાશે

વાહનચાલકો સ્થળ પર UPI પેમેન્ટ કરી શકશે, ટ્રાફિક પોલીસ હવે સ્થળ પર સાથે જ QR કોડ રાખશે, વાહનચાલકોને સ્થળ પર જ ફોટો પાડીને મેમો આપવામાં આવશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા મેન્યુઅલ મેમો આપવામાં આવે છે. તેમજ સીસીટીવી કેમેરા દ્વારા પણ ટ્રાફિકભંગના ગુનામાં વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. […]

અદાણી વિદ્યામંદિરના વિવેકે ઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ સાથે અનોખી સિદ્ધી મેળવી

અદાણી વિદ્યામંદિરના મેઘાવી છાત્ર વિવેકે વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિ.માં પ્રવેશ મેળવી અનોખી સિદ્ધી હાંસલ કરી છે. વિવેકને જૈવવિવિધતા, સંરક્ષણ અને નેચર રિકવરીમાં MSc કોર્સ માટે પ્રવેશપત્ર મળ્યો છે. તેને વેઇડનફેલ્ડ-હોફમેન સ્કોલર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં, વૈશ્વિક પડકારોનો ઉકેલ શોધી પરિવર્તનને સમર્થન આપતા આ સ્પર્ધાત્મક કાર્યક્રમને સંપૂર્ણ ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું […]

ગુજરાતમાં 201 તાલુકામાં વરસાદ, 14 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘમહેર થઈ છે. આજે શનિવારે 12 જિલ્લામાં ભારે તો 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે […]

ગુજરાતમાં આજથી દર શનિવારે સ્કૂલોમાં ‘બેગલેસ ડે’ ઉજવાશે

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ 2022 અંતર્ગત ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવામાં આવશે. આજના શનિવારની 5મી જુલાઈ 2025થી ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે બાળકોમાં એક અલગ પ્રકારનો પરિવર્તન જોવા મળશે. અભ્યાસ ઉપરાંત, બાળકો નવા પ્રકારની પ્રવૃત્તિઓ શીખી […]

ભાવનગરની આ ગ્રામ પંચાયત છેલ્લા 20 વર્ષથી મહિલા સરપંચ થકી સમરસ

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું બોરડી ગામ, એટલે એક એવું ગામ જ્યાં 20 વર્ષથી મહિલા સરપંચ થકી ગ્રામ પંચાયત સમરસ બનીને વિકાસની કેડી કંડારી છે. વધુમાં આ 21મી ટર્મમાં પણ મહિલા સરપંચ લીલાબેન પ્રતાપસિંહ મોરી 21મી વખત સરપંચ બન્યા છે.આ અંગે મહિલા સરપંચ લીલાબેન મોરી જણાવે છે કે, તેઓ 30 વર્ષની ઉંમરથી બોરડી ગામના સરપંચ […]

તલાલાઃ પ્રગતીશીલ ખેડૂતે કરી અંજીરની ખેતી, ભવિષ્યમાં થશે મોટી કમાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી અને મિશ્ર પાકોની ખેતી તરફ વળતા જોવા મળે છે. આવા ઉદ્દમશીલ ખેડૂતોમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સેમર વાવ ગામના પ્રતાપભાઈ પરમારનું નામ ખાસ ઉલ્લેખનીય છે. તેઓએ પોતાની કુલ 7 વીઘા જમીનમાંથી પાંચ વીઘામાં આંબાનું વાવેતર કર્યું છે અને સાથે મિશ્ર પાક તરીકે અંજીરનું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code