પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ,જાણો શું કરી અપીલ

દિલ્હી: હાલમાં ભારતમાં YouTube પર કન્ટેન્ટ ક્રિએટર્સની સંખ્યા વધી રહી છે. પીએમ મોદીની યુટ્યુબ પર એક ચેનલ છે અને તેના ઘણા બધા સબ્સ્ક્રાઇબર્સ છે. એવામાં પીએમ મોદીએ તેમની ચેનલ દ્વારા યુટ્યુબ ફેનફેસ્ટ ઇન્ડિયા 2023 ને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમએ ઘણા મુદ્દાઓ પર વાત કરી અને લોકોને તેમની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા અને તેના બેલ […]

ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલ વિવાદ,વિદ્યાર્થીઓ શોધી શકે છે અન્ય વિકલ્પ

દિલ્હી: ભારત કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે વિદ્યાર્થીઓ પણ કેનેડા જવાનુ ટાળીને અન્ય દેશો તરફ નજર કરી રહ્યા છે. જાણકારી અનુસાર, જે વિદ્યાર્થીને કેનેડા જવામાં સંકોચ હોય અથવા કોઈ પણ પ્રકારની મૂંજવણ હોય તો તે આ દેશો વિશે જરૂર વિચારી શકે છે. જો વાત કરવામાં આવે દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 2 […]

એશિયન ગેમ્સ 2023: પાંચમાં દિવસે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ

મુંબઈ:એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું. બુધવારે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. પણ આજે હવે એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની […]

અમદાવાદમાં 14મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો માટે પડાપડી

અમદાવાદઃ દેશમાં આગામી 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ મેચનો  પ્રારંભ થશે, અને એમાં 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે. ક્રિકેટના મહાકુંભમાં પ્રખર પ્રતિસ્પર્ધી એવા ભારત-પાકિસ્તાન ટકરાય ત્યારે તો માહોલ કંઇક ઓર જામતો હોય છે. ખેલાડીઓ તો પ્રેશરમાં હોય છે, પણ સાથે સાથે દર્શકો પણ એક અલગ જ પ્રકારના પ્રેશરનો અનુભવ કરતા […]

અમદાવાદમાં ડ્રગ્સના વધતા જતાં દૂષણ સામે ક્રાઈમ બ્રાન્ચે અલગ નાર્કોટિક્સ સેલ કાર્યરત કર્યો

અમદાવાદ: શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે શહેરમાં અન્ય ગુનાઓની જેમ ડ્રગ્સનું દૂષણ પણ વધતું જાય છે. છેલ્લા કેટલાક સમયથી યુવાધન ડ્ર્ગ્સના રવાડે ચઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. યુવાધનને બરબાદીના પંથે જતું અટકાવવા માટે તેમજ ડ્રગ્સની બદી દૂર કરવા માટે શહેર પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. […]

અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન, કાલે ઈદે મિલાદનું જુલુસ, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ ગુજરાતમાં આજે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ગણેશ વિસર્જન માટે ભાવિકો દ્વારા ઠેર ઠેર ઢોલ-નગારા સાથે નદી-તળાવો પર જઈને બાપાની મૂર્તિઓનું વિસર્જન કરાશે. અમદાવાદ શહેરમાં પણ ભાવિકો ગણેશજીનું વિસર્જન કરશે. ગણેશોત્સવમાં ગણેશ ભક્તો ઘરે ઘરે, સોસાયટીમાં, મહોલ્લામાં વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે. ત્યારબાદ પૂજા-અર્ચના કર્યા બાદ એક, ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયાર […]